Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન ખાવો કાજૂ, નજીક નહીં ફરકે નબળાઈ
નવરાત્રિ આવતા જ આપની સમક્ષ સૌથી મોટી સમસ્યા ઊભી થઈ જાય છે ખાવાની. આપ એમ વિચારો છો કે ઉપવાસ રાખતા કઈ વસ્તુઓનું સેવન કરવાથી શરીરમાં એનર્જી જળવાઈ રહેશે ?
આપ ઉપવાસ રહેવાની સાથે-સાથે ઘરનું અને ઑફિસનું કામ પણ કરો છો.

તો આજે અમે આપને એક એવી વસ્તુ વિશે બતાવીશું કે જે ઉપવાસ દરમિયાન ખાવાથી આપ એનર્જી પામી શકો છો.
કાજૂ ખાઈ ઉપવાસમાં રહો સ્વસ્થ
નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન આપ કાજૂ ખાવો, કારણ કે તેમાં મૅગ્નેશિયમ, કૉપર, આયરન, પોટેશિયમ, ઝાંઝ વગેરે ભરપૂર હોય છે. તેનાથી આપનાં શરીર અને માંશપેશીઓમાં કોઈ તકલીફ નહીં આવે. ઉપવાસ દરમિયાન કાજૂ ખાવાથી આપનાં શરીરને ઘણા પ્રકારનાં વિટામિન મળે છે. તેથી આપને શરીરમાં કોઈ નબળાઈ નહીં અનુભવાય. જો આપનાં શરીરમાં લોહીની ઉણપ છે અને આપ ઉપવાસ કરો છો, તો આવા સમયે કાજૂનું સેવન આપના માટે યોગ્ય છે, કારણ કે કાજૂ લોહીની ઉણપને પૂરી રે છે અને શરીરમાં આયર્નની ઉણપ પણ નથી થવા દેતું. તો આ નવરાત્રિમાં ઉપવાસની સાથે-સાથે પોતાનાં આરોગ્યનો પણ રાખો ખ્યાલ.



Click it and Unblock the Notifications











