દુનિયા ભરમાં દેવી માતાનાં અનેક મંદિરો મોજૂદ છે, પરંતુ લગભગ 95 ટકા મુસ્લિમ વસતી ધરાવતા દેશમાં દેવી માતાનું મંદિર હોવું ચોંકાવી દે છે. પરંતુ તેનાથી પણ આશ્ચ...
આ વર્ષે 30 સપ્ટેમ્બર શનિવારે દેશમાં દશેરા પર્વની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે ભગવાન રામે રાવણને યુદ્ધમાં હરાવી તેનો વધ કર્યો હતો અને લંકા પર વિજય પ્રાપ્ત ...
બંગાળીઓની દુર્ગા પૂજા આખા દેશમાં ફેમસ છે. બંગાળી સમુદાયમાં ધર્મ અંગે આટલી બંદિશો નથી કે આપ આ કરો કે આ ન કરો. તેમની પૂજા કરવાની વિધિ અને પ્રસાદ બીજા સમુદાય...
બંગાળમાં દુર્ગા પૂજા દુનિયા ભરમાં ફેમસ છે. દર વર્ષે અહીં દરેક શેરી-નાકામાં દુર્ગા પૂજા પ્રસંગે પંડાલ શણગારવામાં આવેછે. આ વખતે પણ કોલકાતામાં અનેક સુંદર ...
શાક્ત પરંપરામાં માતા દુર્ગાને સૌથી સર્વશ્રેષ્ઠ ગણવામાં આવ્યા છે. અહીં દેવીનું સ્થાન સર્વોચ્ચ હોય છે. શાક્ત સંપ્રદાયમાં દેવીને શક્તિ રૂપે ગણવામાં આવે ...
નવરાત્રિ આવતા જ આપની સમક્ષ સૌથી મોટી સમસ્યા ઊભી થઈ જાય છે ખાવાની. આપ એમ વિચારો છો કે ઉપવાસ રાખતા કઈ વસ્તુઓનું સેવન કરવાથી શરીરમાં એનર્જી જળવાઈ રહેશે ? આપ ...
નવરાત્રિ શરૂ થતા જ પશ્ચિમ બંગાળમાં દુર્દા પૂજા ફેસ્ટિવલની તૈયારીઓ પણ પુરજોશમાં શરૂ થઈ જાય છે. એક બાજુ દરેક સ્થળે પંડાલો શણગારવામાં આવે છે, તો બીજી બાજુ ...
નવરાત્રિ આવનાર છે અને સૌ લોકો પુરજોશમાં તેની તૈયારીમાં લાગેલા છે. જે લોકો ઉપવાસ કરવાનાં છે, તેમને કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઇએ.સ્વસ્થ જીવન મા...
ઉપવાસ આપની ભક્તિ દેખાડવા ઉપરાંત સારો સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત કરવા માટે પણ રાખવામાં આવી શકે છે. આ આપના શરીરને સાફ અને શુદ્ધ કરે છે અને મહત્વનાં અંગોને આરામ...
નવરાત્રિનો ઉપવાસ ફળ આપનાર હોય છે. તેથી ગુજરાત ઉપરાંત ઉત્તર ભારતમાં મોટાભાગે લોકો નવરાત્રિમાં ઉપવાસ રાખે છે. એવામાં આપણે કઈ વસ્તુ ખાવાની હોય છે અને કઈ વસ...
વર્ષમાં ચાર નવરાત્રિ ઉજવવામાં આવે છે કે જેમાંની બે નવરાત્રિ ચૈત્ર અને શારદીય નવરાત્રિ તરીકે જાણીતી છે અને બીજી બે નવરાત્રિઓ એવી પણ આવે છે કે જેમાં માતા ...