નવરાત્રિ આવતા જ આપની સમક્ષ સૌથી મોટી સમસ્યા ઊભી થઈ જાય છે ખાવાની. આપ એમ વિચારો છો કે ઉપવાસ રાખતા કઈ વસ્તુઓનું સેવન કરવાથી શરીરમાં એનર્જી જળવાઈ રહેશે ? આપ ...
ઉપવાસ આપની ભક્તિ દેખાડવા ઉપરાંત સારો સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત કરવા માટે પણ રાખવામાં આવી શકે છે. આ આપના શરીરને સાફ અને શુદ્ધ કરે છે અને મહત્વનાં અંગોને આરામ...