Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
માતાનાં પ્રેમની ઝપ્પી કરી શકે છે બાળકને તંદુરસ્ત
ઘણા પ્રકારના રિસર્ચથી જાણવા મળ્યું છે કે માતા દ્વારા બાળકને ગળે લગાડવાથી બાળકનાં આરોગ્ય માટે ઘણા ફાયદાઓ થાય છે.
ઘણા પ્રકારના રિસર્ચથી જાણવા મળ્યું છે કે માતા દ્વારા બાળકને ગળે લગાડવાથી બાળકનાં આરોગ્ય માટે ઘણા ફાયદાઓ થાય છે.
ઊષ્માપૂર્ણ રીતે કોઇકને ગળે લગાવવા કે હિન્દી ફિલ્મોની ભાષામાં વાત કરીએ, તો જાદૂની ઝપ્પીમાં સાચે જ ચામત્કારિક શક્તિ છે. તે તરત આપની લાગણીઓમાં એક નવે ઉત્સાહ ભરી દે છે. આપને લાગે છે કે લોકો આપને પ્રેમ કરે છે, આપની સંભાળ કરે છે.
ભલે કોઇક મિત્ર દ્વારા ગળે લગાડવામાં આવે કે પછી કોઇક પ્રેમી દ્વારા, તે આપની ઉદાસીને દૂર કરી ચહેરા પર સ્મિત ખિલાવી દે છે અને જો માતા દ્વારા ગળે લગાડવામાં આવે છે, તો દુનિયાની કોઈ પણ વસ્તુ તેની બરાબરી નથી કરી શકતી.
ઘણા પ્રકારના રિસર્ચથી જાણવા મળ્યું છે કે માતા દ્વારા બાળકને ગળે લગાડવાથી બાળકનાં આરોગ્ય માટે ઘણા ફાયદાઓ થાય છે. એક માતા પોતાનાં બાળકને રમાડવા કે તેનાં ઉછેરની ઘણી રીતો જાણે છે, પરંતુ તે ખુશીની સાથે પોતાનાં બાળકને ગળે લગાવવાનું નથી ભૂલી શકતી.

1. બાળકને સારી ઊંઘ આવે છે
જો આપ બાળકની આંખ લાગવાથી પહેલા તેને ગળે લગાડો છો, તો બાળકને સારી ઊંઘ આવશે. ગળે લગાડવાથી શરીર રિલેક્સ થાય છે અને તેની થૉરાપૅથિક અસરથી બાળકને સારી ઊંઘ આવેછે.
2. તાણ દૂર કરે છે
જ્યારે બાળકને ગળે લગાડવામાં આવે છે, ત્યારે કોર્ટિસોલ (તાણનું હૉર્મોન) ઓછું હોય છે કે જેનાથી બાળક સલામતી અને રિલેક્સની અનુભૂતિ કરે છે.
3. ઇમ્યુનિટી વધારે છે
સ્નગલ અને કડલ (ગળે લાગવું અને લપટવું)માં પ્રતિભાગીઓનાં હૃદય આપસમાં દબાય છે. તેાથી ઇમ્યુનિટી વધે છે, કારણ કે થાઇમસ ગ્રંથિ તેનાથી ઉત્તેજિત થાય છે અને સફેદ રક્ત કોશિકાઓનું નિર્માણ થાય છે.
તો તેથી પોતાનાં બાળકને ગળે લગાડવાનું ન ભૂલો
આ ઉપરાંત 90 ટકા તબીબો અને નિષ્ણાતોનું માનવું છે કે નવજાત શિશુ પોતાની માતાનાં આલિંગનને સમજે છે. નવજાત શિશુ તેને પ્રાથમિક પ્રેરણા અને ઇંદ્રિઓથી ઓળખે છે; જેમ કે માતાની સુગંધ અને અવાજ. તેથી માતૃત્વનો નવો અનુભવ કરનાર મહિલાઓને અમે કહીશું કે પોતાનાં બાળકને ગળે લગાડવાનું ન ભૂલો.



Click it and Unblock the Notifications














