Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
ફૂદીનાનાં થોડાક પાંદડાઓ વડે આમ ઉતારો વજન
ફૂદીનાનાં સુગંધિત પાંદડાઓમાં અગણિત આરોગ્ય લાભો હોય છે. આયુર્વેદમાં વિવિધ આયુર્વેદિક દવાઓ તૈયાર કરવા માટે અતિ પ્રાચીન કાળથી ફૂદીનાનો મુખ્ય સામગ્રીઓમાં પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
મેદસ્વિતા એક ગંભીર સમસ્યા છે. તેનાંથી અનેક બીમારીઓનો ખતરો હોય છે. જો જિમમાં કલાકો પરસેવો પાડવા કે ડાયેટિંગ બાદ પણ આપનું વજન ઓછું નહીં થઈ રહ્યું, તો આપ ફૂદીનાનાં પાંદડાઓથી પોતાનું વજન ઓછું કરી શકો છો.
ફૂદીનાનાં સુગંધિત પાંદડાઓમાં અગણિત આરોગ્ય લાભો હોય છે. આયુર્વેદમાં વિવિધ આયુર્વેદિક દવાઓ તૈયાર કરવા માટે અતિ પ્રાચીન કાળથી ફૂદીનાનો મુખ્ય સામગ્રીઓમાં પણ ઉપયોગ થઈ રહ્યો છે.
તેમાં ઓછી કૅલોરી હોય છે. ફાયબર હોવાનાં કારણે તે અપચો રોકવામાં મદદ કરે છે, કૉલેસ્ટ્રોલની કક્ષા ઓછી કરે છે કે જેથી વજન અને મેદસ્વિતાનો ખતરો ઓછો થાય છે.

1) ફૂદીનાનું જ્યૂસ :
ફૂદીના અને ધાણાને એક બ્લેંડરમાં નાંખો અને તેમાં એક ગ્લાસ પાણી, એક ચપટી કાળુ મીઠું તથા કાળી મરી નાંખી બ્લેંડ કરી લો. તેમાં થોડોકો લિંબુનો રસ મેળવી દરરોજ સવારે પીવો.
2) ફૂદીનાની ચા :
તેનાં માટે આપ સૂકા પાંદડાનો ઉપયોગ કરી શકો છો. તાજા પાંદડાઓથી ચા બનાવવા માટે કેટલાક પાંદડાઓને પાણીમાં ઉકાળી બાફી લો. ચા તૈયાર છે. સૂકા પાંદડાઓની ચા બનાવવા માટે પાંદડાઓને પાણીમાં નાંખી દસ મિનિટ સુધી ઉકાળો. દરરોજ બેથી ત્રણ કપ ચા પીવાથી શ્રેષ્ઠ પરિણામ મળે છે.
3) ભોજનમાં ફૂદીનાનાં પાંદડા નાંખો
આપ પોતાનાં સલાડમાં ફૂદીનાનાં કેટલાક પાંદડાઓ ઉમેરી શકો છો. તેનાથી પેટ શાંત થાય છે અને વજન ઓછું કરવામાં મદદ મળે છે.
આ વાતનું રાખો ધ્યાન
વજન ઓછુ કરવા માટે આપે ઉપર જણાવેલા ઉપાયો ઉપરાંત ફૅટ ધરાવતી વસ્તુઓનાં સેવનથી બચવું જોઇએ. દરરોજ એક્સરસાઇઝ કરો અને અડધો કલાક પગપાળા ચાલો.



Click it and Unblock the Notifications














