Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
નવરાત્રિ પૂજન અને ઉપવાસ માટેનાં 9 જરૂરી સામાનો
નવરાત્રિ પર્વની શરુઆત થતા આપે ઘણા પ્રકારની તૈયારીઓ કરવાની હોય છો. આ તૈયારીઓમાં જરૂરી સામાન એકઠો કરવો પણ એક કામ છે. નવરાત્રિ શરૂ થતા પહેલા આપ પૂજા અને ઉપવાસ માટેનાં કેટલાક સામાન ચોક્કસ ખરીદીને રાખી લો કે જેથી આપને તાત્કાલિક દોડભાગ ન કરવી પડો. આ નવ સામાનોની યાદી નીચે મુજબ છે :

નવરાત્રિ પૂજન અને ઉપવાસ માટેના 9 જરૂરી સામાનો
1. રાજગરાનો લોટ : નવરાત્રિનાં દિવસોમાં ઘઉંનો લોટ ખાવાનું નિષેધ હોય છે. જો આપે ઉપવાસ રાખ્યો હોય, તો આપ રાજગરાના લોટનું સેવન કરો.
2. સિંધવ મીઠું : ઉપવાસ દરમિયાન સિંધવ મીઠાનું સેવન કરો કે જેથી આપના શરીરમાં સોડિયમની ઉણપ ન સર્જાઈ શકે.
3. કાળા ચણા : નવરાત્રિ વ્રત બાદ કન્યા ભોજનમાં કાળા ચણા બનાવવામાં આવે છે અને તે પછી જ ભોગ લગાવવામાં આવે છે.
4. મોરૈયુ : આ એક ખાસ પ્રકારના ચોખા છે કે જે ઉપવાસ દરમિયાન ખાવામાં આવે છે.
5. સિંગોડાનો લોટ : વ્રતનાં દિવસો દરમિયાન સિંગોડાનો લોટ આરોગ્યપ્રદ રહે છે. તેની અનેક ડિશિસ બની શકે છે.
6. સાબુદાણા : ઉપવાસનાં દિવસો દરમિયાન સાબુદાણાની ગળી અને નમકીન ખિડવી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તે સુપાચ્ય પણ હોય છે.
7. સીંગદાણા : નવરાત્રિ દરમિયાન દિવસમાં નાશ્તામાં સીંગદાણાનું સેવન કરવામાં આવે છે કે જેથી શરીરને પુરતી એનર્જી મળી રહે.
8. ચિપ્સ અને મિક્સ્ચર : આજ-કલ માર્કેટમાં ઘણા પ્રકારની ઉપવાસ માટેની ચિપ્સ અને મિક્સ્ચર મળે છે. તેમને ખરીદીને સ્ટૉકમાં રાખી લો કે જેથી જ્યારે પણ ભૂખ લાગે કે તરત જ તેને ખાઈ શકાય.
9. માવો : નવરાત્રિ પહેલા માવો ખરીદી લો. તે ખૂબ જ સારો અને આરોગ્યવર્ધક હોય છે કે જેને ઘણા પ્રકારની ડિશિસમાં કે ખાંડ મેળવીને પણ ખાઈ શકાય છે.



Click it and Unblock the Notifications











