આપણે બધા જાણીએ છીએ કે ચાણક્ય એક ખૂબ જ બુદ્ધિમાન, ચતુર અને એક પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી હતા, જેમની કહેલી નીતિઓ આજના જમાના મુજબ બિલકુલ યોગ્ય બેસે છે.
કંઈ પણ નવું કરતા પહેલા આપણે મોટાભાગે આ દુવિધામાં ફસાઈ જઈએ છીએ કે, શું આ કામ આપણને સફળતા અપાવશે કે નહી. એટલા માટે આજે અમે તમને ચાણક્યની કેટલીક નીતિઓ જણાવીશું, જે આ કામના માટે તદ્દન ખરી ઉતરે છે.
૧. હંમેશા રાખો એક સકારાત્મક વિચાર
ચાણક્યના અનુસાર, કોઈપણ નવું કામ શરૂ કરતા પહેલા, હંમેશા મનમાં આ વાતોનું ધ્યાન રાખો --- કામ શરૂ કરવાનો સમય અને સ્થાન, તમારા નાણા અને તમારું સમર્થન કરવા માટે લોકો.
૨. તમારી ક્ષમતાનો હિસાબ લગાવો
તમારી ક્ષમતાનું આંકલન જરૂર કરી લો. જો નથી કર્યું તો આગળ જઇને તમે જરૂર કોઈ ખતરામાં પડી શકો છો.
૩. તમારી જીભને કંટ્રોલમાં રાખો
કહેવામાં છે કે તમારી સફળતા અને અસફળતા, બન્ને જ વાતો આ વાત પર નિર્ભર કરે છે કે તમે તમારી જીભ કયા પ્રકારથી પ્રયોગ કરો છો. તમે જેટલું મીંઠુ બોલશો, તમારા માટે તે એટલું જ સારું રહેશે.
૪. દુશ્મનોને મિત્ર બનાવો
કહેવાનો મતલબ છે કે જો તમે લોકો સાથે સારો વ્યવહાર કરશો, તો દુશ્મનને પણ તમારા મિત્ર બનાવી લેશો, તેનાથી તમે સફળતા મેળવવા માટે કોઇ નહી રોકી શકે.
૫. તમારા શરીરની દેખભાળ કરો
ભગવાને તમને ઉપહાર રૂપે તમને શરીર આપ્યું છે એટલા માટે કોઈ પણ નવો પ્રોજેક્ટ કે કામ કર્યા પહેલા જોઈ લો કે તમે સ્વસ્થ છો કે નહીં.
૬. જ્યોતિષ સાથે પરામર્શ
નવું કામ શરૂ કરતા પહેલા જ્યોતિષ સાથે પરામર્શ કરી લેવી જોઈએ અને હંમેશા તેમની સલાહ સાંભળવી જોઈએ.
૭. પત્નીની સલાહ
નવું કામ શરૂ કરતા પહેલા તમારી પત્નીની સલાહ લો. તમારી પત્ની તમારી જીવન સાથી છે એટલે કોઈ પણ નિર્ણય લેતા પહેલા તેની સાથે પરામર્શ કરો.
Get breaking news alerts | Subscribe to Gujarati Boldsky.
Related Articles
મુસલમાન કેમ નથી ખાતા નથી ભૂંડનું માંસ, જાણો તેની પાછળની હકિકત
મંગળવારે આ ઉપાયો કરી હનુમાનજીને કરો ખુશ, ધનલાભનાં બનશે યોગ
જાણો, કેમ હિન્દુ ધર્મમાં મંગળવારે નૉનવેજ ખાવાને ગણવામાં આવે છે પાપ ?
ક્યાંક તમારો જન્મ રાક્ષસ ગણમાં તો નથી થયો ને
રાવણે મંદોદરીને જણાવ્યા હતા ‘સ્ત્રીઓના ૮ અવગુણ’
શિવલિંગ પર આ વસ્તુઓ ચઢાવવાથી પ્રસન્ન થાય છે ભગવાન શિવ
તો બ્રહ્માજીના શ્રાપના લીધે મહિલાઓને શરૂ થયું હતું માસિક ધર્મ આવવાનું
મૃત્યુ શૈય્યા પરથી ભીષ્મ પિતામહે આપ્યા હતા આ 20 મોટા બોધપાઠ કે જે બદલી નાંખશે જીવન
જાણો આપની રાશિ મુજબ કયુ છે આપનુ પાવર ચક્ર
જાણો કેમ હનુમાનજી લગાવતા હતા સિંદૂર, હનુમાનજી સાથે જોડાયેલા 5 રહસ્યો
ઇસ્લામમાં શુક્રવારનું મહત્વ
સવારે ઉઠીને કરો આ વસ્તુઓ, દિવસ જ નહીં નસીબ પણ બદલાઈ જશે
આ કારણોથી આવે છે બિહામણા સપનાં, જાણો કારણો અને તેનાથી બચવાનાં ઉપાયો