આવુ માનવામાં આવે છે કે ભગવાન શિવનું શિવલિંગ એટલુ પવિત્ર હોય છે કે તેની પૂજાથી આપના આત્માની દરેક નકારાત્મકતા દૂર થાય છે. ભગવાન શિવ દેવોના દેવ મહાદેવ એટલે...
ભારતના સૌથી મહત્વના મહાકાવ્ય મહાભારતમાં કુરુના રાજા શાંતનુના પુત્ર ભીષ્મ પિતામહ અને દેવી ગંગાએ જીવનના મહત્વના બોધપાઠ આપ્યા છે. આ એક મહાન મગજના બોધપાઠ ...
આપે સૂતા સમયે ક્યારેય સપનું જોયું છે ? અરે, તેમાં પૂછવા વાળી શું વાત છે. આપ હંમેશા કોઈ ને કોઈ સપનાં જુઓ છો. કેટલાક સપનાં એવા હોય છે કે જે આપને સારાં લાગે છે અ...
શું આપે ક્યારેય વિચાર્યું છે કે મંગળવારનાં દિવસે માંસાહાર ભોજનનું સેવન કરવા માટે કેમ ના પાડવામાં આવે છે ? હિન્દુ ધર્મ મુજબ મંગળવારનો દિવસ હનુમાનજીને સ...
એકવીસમી સદીમાં દરેક વ્યક્તિની બસ એક જ ચાહત હોય છે કે તેની પાસે ઢગલો પૈસા હોય અને તે પોતાનું જીવન સારી રીતે પસાર કરી શકે. પૈસા માટચે આપ રાત-દિવસ મહેનત પણ કર...
સંકટ મોચન હનુમાનના ભક્તોની ભક્તિ સૌથી જુદી હોય છે અને મંગળવારે હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે તમામ ભક્તો હનુમાનજીની પૂજા કરે છે અને પોતાની મન...
મહેનત અને લગનથી આપ પોતાનાં જીવનમાં બધુ પામી શકો છો. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે રાશિ ચક્રની બાર રાશિઓમાંથી 4 રાશિઓ એવી છે કે જે પોતાની મહેનતથી પોતાનાં સપનાઓ...
બંગાળીઓની દુર્ગા પૂજા આખા દેશમાં ફેમસ છે. બંગાળી સમુદાયમાં ધર્મ અંગે આટલી બંદિશો નથી કે આપ આ કરો કે આ ન કરો. તેમની પૂજા કરવાની વિધિ અને પ્રસાદ બીજા સમુદાય...
શાક્ત પરંપરામાં માતા દુર્ગાને સૌથી સર્વશ્રેષ્ઠ ગણવામાં આવ્યા છે. અહીં દેવીનું સ્થાન સર્વોચ્ચ હોય છે. શાક્ત સંપ્રદાયમાં દેવીને શક્તિ રૂપે ગણવામાં આવે ...
આ વખતે પિતૃપક્ષ 7મી સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યાં છે અને હિન્દુ ધર્મમમાં પિતૃપક્ષને ખૂબ જ સન્માન સાથે પૂર્વજોને ખુશ કરવા માટે ઉજવવામાં આવે છે. પિતૃપક્ષનું ...
21 ઑગસ્ટ, 2017નાં રોજ સૂર્ય ગ્રહણ લાગશે. હિન્દુ ધર્મમાં સૂર્ય ગ્રહણને અશુભ ગણવામાં આવે છે. તેને સૂતક કાળ પણ કહેવામાં ાવે છે. શું છે સૂતક કાળ ? જ્યોતિષ શાસ્ત્ર મ...
દર વર્ષે આવતા ત્રીજ-તહેવારોમાંનો એક હરિયાળી ત્રીજ કે શ્રાવણી ત્રીજ કે કેવડા ત્રીજનો પર્વ. આ પર્વ ઉત્તરભારતનાં તમામ રાજ્યો જેમ કે બિહાર, મધ્ય પ્રદેશ, ઉત્...