ગુજરાતી  »  ટોપિક

હિન્દુ

શિવલિંગ પર આ વસ્તુઓ ચઢાવવાથી પ્રસન્ન થાય છે ભગવાન શિવ
આવુ માનવામાં આવે છે કે ભગવાન શિવનું શિવલિંગ એટલુ પવિત્ર હોય છે કે તેની પૂજાથી આપના આત્માની દરેક નકારાત્મકતા દૂર થાય છે. ભગવાન શિવ દેવોના દેવ મહાદેવ એટલે...
મૃત્યુ શૈય્યા પરથી ભીષ્મ પિતામહે આપ્યા હતા આ 20 મોટા બોધપાઠ કે જે બદલી નાંખશે જીવન
ભારતના સૌથી મહત્વના મહાકાવ્ય મહાભારતમાં કુરુના રાજા શાંતનુના પુત્ર ભીષ્મ પિતામહ અને દેવી ગંગાએ જીવનના મહત્વના બોધપાઠ આપ્યા છે. આ એક મહાન મગજના બોધપાઠ ...
આ કારણોથી આવે છે બિહામણા સપનાં, જાણો કારણો અને તેનાથી બચવાનાં ઉપાયો
આપે સૂતા સમયે ક્યારેય સપનું જોયું છે ? અરે, તેમાં પૂછવા વાળી શું વાત છે. આપ હંમેશા કોઈ ને કોઈ સપનાં જુઓ છો. કેટલાક સપનાં એવા હોય છે કે જે આપને સારાં લાગે છે અ...
જાણો, કેમ હિન્દુ ધર્મમાં મંગળવારે નૉનવેજ ખાવાને ગણવામાં આવે છે પાપ ?
શું આપે ક્યારેય વિચાર્યું છે કે મંગળવારનાં દિવસે માંસાહાર ભોજનનું સેવન કરવા માટે કેમ ના પાડવામાં આવે છે ? હિન્દુ ધર્મ મુજબ મંગળવારનો દિવસ હનુમાનજીને સ...
આ છોડ લગાવતા ઘરમાં ખેંચાઈ આવશે પૈસા, જરૂર લગાવો આ છોડ
એકવીસમી સદીમાં દરેક વ્યક્તિની બસ એક જ ચાહત હોય છે કે તેની પાસે ઢગલો પૈસા હોય અને તે પોતાનું જીવન સારી રીતે પસાર કરી શકે. પૈસા માટચે આપ રાત-દિવસ મહેનત પણ કર...
મંગળવારે આ ઉપાયો કરી હનુમાનજીને કરો ખુશ, ધનલાભનાં બનશે યોગ
સંકટ મોચન હનુમાનના ભક્તોની ભક્તિ સૌથી જુદી હોય છે અને મંગળવારે હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે તમામ ભક્તો હનુમાનજીની પૂજા કરે છે અને પોતાની મન...
સફળતા માટે કોઈ પણ હદે જઈ શકે આ 4 રાશિ ધરાવતા લોકો
મહેનત અને લગનથી આપ પોતાનાં જીવનમાં બધુ પામી શકો છો. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે રાશિ ચક્રની બાર રાશિઓમાંથી 4 રાશિઓ એવી છે કે જે પોતાની મહેનતથી પોતાનાં સપનાઓ...
કેમ દુર્ગા પૂજા દરમિયાન બંગાળીઓ ખાય છે નૉનવેજ ?
બંગાળીઓની દુર્ગા પૂજા આખા દેશમાં ફેમસ છે. બંગાળી સમુદાયમાં ધર્મ અંગે આટલી બંદિશો નથી કે આપ આ કરો કે આ ન કરો. તેમની પૂજા કરવાની વિધિ અને પ્રસાદ બીજા સમુદાય...
મહિષાસુર-વધ બાદ મળ્યુ હતું માતાને ‘દુર્ગા’ નામ, આવો જાણીએ દેવી સાથે જોડાયેલા આવા જ 10 રોચક તથ્યો
શાક્ત પરંપરામાં માતા દુર્ગાને સૌથી સર્વશ્રેષ્ઠ ગણવામાં આવ્યા છે. અહીં દેવીનું સ્થાન સર્વોચ્ચ હોય છે. શાક્ત સંપ્રદાયમાં દેવીને શક્તિ રૂપે ગણવામાં આવે ...
7 મી સપ્ટેમ્બરથી પિતૃપક્ષ, શ્રાદ્ધમાં ન દોહરાવો આ ભૂલો, જાણો
આ વખતે પિતૃપક્ષ 7મી સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યાં છે અને હિન્દુ ધર્મમમાં પિતૃપક્ષને ખૂબ જ સન્માન સાથે પૂર્વજોને ખુશ કરવા માટે ઉજવવામાં આવે છે. પિતૃપક્ષનું ...
સૂર્ય ગ્રહણ 2017, શું કરશો અને શેની અવગણના કરશો ?
21 ઑગસ્ટ, 2017નાં રોજ સૂર્ય ગ્રહણ લાગશે. હિન્દુ ધર્મમાં સૂર્ય ગ્રહણને અશુભ ગણવામાં આવે છે. તેને સૂતક કાળ પણ કહેવામાં ાવે છે. શું છે સૂતક કાળ ? જ્યોતિષ શાસ્ત્ર મ...
હરિયાળી ત્રીજે મળશે મનગમતો વર, જાણો કેવી રીતે ?
દર વર્ષે આવતા ત્રીજ-તહેવારોમાંનો એક હરિયાળી ત્રીજ કે શ્રાવણી ત્રીજ કે કેવડા ત્રીજનો પર્વ. આ પર્વ ઉત્તરભારતનાં તમામ રાજ્યો જેમ કે બિહાર, મધ્ય પ્રદેશ, ઉત્...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X
Desktop Bottom Promotion