Just In
- 1044 days ago #BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 1053 days ago #IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1783 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1786 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
વાંજિયાપણું દૂર કરીને ગર્ભધારણ કરવો છે તો શતાવરી છે સૌથી શ્રેષ્ઠ
આયુર્વેદ જેટલું જૂનું છે એટલું જ કોઇપણ બિમારીની સારવાર માટે કારગર પણ છે. શતાવરી એક આયુર્વેંદક ઔષધિ છે. જેથી મહિલાઓમાં થનાર સમસ્યાઓ જેમ કે, વાંજિયાપણું, અનિયમિત માસિક ધર્મ ઠીક થઇ જાય છે.
ઘણી બધી મહિલાઓ ઇન્ફર્ટિલિટી ક્લિનિકમાં જઇને લાખો ખર્ચ કરી આવે છે. પરંતુ તેમછતાં પણ કોઇ ફાયદો થતો નથી. તાજેતરમાં જ એક રિસર્ચ શોધથી જાણવા મળ્યું છે કે શતાવરી જો કે આયુર્વેદિક દવા છે જેનાથી મહિલાઓમાં વાંજિયાપણું ઠીક થઇ જાય છે. તો આવો જાણીએ તેના ફાયદા.
શતાવરી કેવી મહિલાઓને ગર્ભવતી કરવામાં મદદ કરે છે? શતાવરી મહિલાઓમાં અસંતુલન હાર્મોનને ઠીક કરે છે. જો કે વાંજિયાપણાનું મુખ્ય કારણ છે.
શતાવરી કેવી મહિલાઓને ગર્ભવતી કરવામાં મદદ કરે છે? શતાવરી ફ્લિક્યર મટ્યુરિટી લેવલને ઠીક કરે છે સાથે જ માસિક ધર્મ નિયમિત કરે છે. જેનાથી ગર્ભધારણ કરવાની સંભાવના વધી જાય છે.
શતાવરી કેવી મહિલાઓને ગર્ભવતી કરવામાં મદદ કરે છે? આ સિવાય આ આયુર્વેદિક ઔષધિ મહિલાઓમાં તણાવવાળા હાર્મોનને ઓછી કરે છે.
શતાવરી કેવી મહિલાઓને ગર્ભવતી કરવામાં મદદ કરે છે? જેમ કે અમે જાણીએ છીએ કે મહિલાઓમાં પીસીઓએસ અને વાંજિયાપણા હોવાનું પ્રમુખ કારણ છે તણાવ, શતાવરી તણાવથી થનાર વાંજિયાપણાનો સારવાર કરે છે.
શતાવરી કેવી મહિલાઓને ગર્ભવતી કરવામાં મદદ કરે છે? તેની સાથે જ, શતાવરીથી સર્વિકલ મ્યૂકસનું ઉત્પાદન વધી જાય છે. જ્યારે સર્વિકલ મ્યૂકસ વધુ થાય છે તો, શુક્રાણુ સરળતાથી ઈંડા સુધી પહોંચી જાય છે અને ગર્ભધારણ જલદી થઇ જાય છે.