ન્હાવાનાં તુવાલનો બીજી વાર ઉપયોગ બની શકે છે આપની જાનનુ દુશ્મન

By Lekhaka

શું ન્હાવાના તુવાલનો બીજી વાર ઉપયોગ સુરક્ષિત છે ? આપ કેટલી-કેટલી વાર પોતાનુ તુવાલ ધુઓ છો ? આપને જણાવી દઇે કે તુવાલની બનાવટનાં કારણે બૅક્ટીરિયા તેમાં ફસાઈ શકે છે. બીજું, મોટાભાગનાં તુવાલ સામાન્ય રીતે મોટાભાગનાં સમયે ઘુલનશીલ હોય છે. આ બૅક્ટીરિયા વધવા માટે અનુકૂળ વાતાવરણ બનાવે છે. જો બૅક્ટીરિયા પરિવારમાં એક સભ્યને સંક્રમિત કરે છે, તો બાકીના સૌ પણ બીમાર પડી શકે છે.

અભ્યાસ શું કહે છે ?

અભ્યાસ શું કહે છે ?

એક નવા અભ્યાસનો દાવો છે કે આપનાં બાથરૂમમાં આપનાં દ્વારા ઉપયોગ કરવામાં આવેલ તુવાલનો 90 ટકા ઘાતક બૅક્ટીરિયા હોય છે. હકીકતમાં કોલિફૉર્મ બૅક્ટીરિયા છે કે જે સામાન્યતઃ મળ સામગ્રીમાં જોવા મળે છે. આ બૅક્ટીરિયા ઘરનાં બાથરૂમ-તુવાલમાં જોવા મળે છે.

લૅબ પરીક્ષણનો શું દાવો છે ?

લૅબ પરીક્ષણનો શું દાવો છે ?

જ્યારે કેટલાક તુવાલ પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા હતાં, ત્યારે શોધકર્તાઓએ પામ્યું કે તેમનામાંથી 14 ટકામાં ઈ કોલી બૅક્ટીરિયા હતાં. આપણે સૌ જાણીએ છીએ કે ઈ કોલી ચેપનું કારમ બની શકે છે.

શું આ ઘાતક હોય છે ?

શું આ ઘાતક હોય છે ?

સામાન્ય રીતે તેનાથી વધુ નુકસાન નથી થતું, પરંતુ જ્યારે પ્રતિરક્ષણ પ્રણાલી નબળી કે ઓછી થાય છે, ત્યારે આપનાં બાથરૂમ તુવાલમાંથી બૅક્ટીરિયા પણ આપને નુકસાન પહોંચાડી શકે છે અને ચેપનું કારણ બની શકે છે.

આપ તુવાલ શૅર કરો છો ?

આપ તુવાલ શૅર કરો છો ?

નહીં. એક જ તુવાલનો ઉપયોગ કરવાથી બૅક્ટીરિયા શરીરમાં સરળતાથી પ્રવેશ કરી શકે છે. પોતાનું તુવાલ નિયમિત રીતે ધુઓ. આ આપના તુવાલ પર બૅક્ટીરિયાનું પ્રમાણ કરવાની એકમાત્ર રીત છે. આ ઉપરાંત, ક્યારેય પોતાનું તુવાલ ભેજયુક્ત ન રાખો. તેને તડકામાં સુકવો.

આપે તુવાલ કેટલી વાર ધોવું જોઇએ ?

આપે તુવાલ કેટલી વાર ધોવું જોઇએ ?

દર બે દિવસે એક વાર ધુઓ. એમ તો એક વાર ઉપયોગ કર્યા બાદ ધોવું શ્રેષ્ઠ હોય છે. આ ઉપરાંત જો તુવાલ સંપૂર્ણપણે સુકાઈ જાય છે, તો બૅક્ટીરિયાનાં કારણે ચેપગ્રસ્ત થવાની શક્યતા ઓછી થઈ શકે છે.

તુવાલનો ઉપયોગ કરવાથી ક્યારે બચશો ?

તુવાલનો ઉપયોગ કરવાથી ક્યારે બચશો ?

જો તુવાલમાંથી વાસ આવી રહી છે, તો તેનો ઉપયોગ ક્યારેય ન કરો. ગંધ જીવાણુ વૃદ્ધિનો સંકેત છે. આ ઉપરાંત જાહેર શૌચાલય કે હોટેલમાં તુવાલનો ઉપયોગ ન કરો.

Story first published: Thursday, October 12, 2017, 15:05 [IST]
X
Desktop Bottom Promotion