Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
ન્હાવાનાં તુવાલનો બીજી વાર ઉપયોગ બની શકે છે આપની જાનનુ દુશ્મન
શું ન્હાવાના તુવાલનો બીજી વાર ઉપયોગ સુરક્ષિત છે ? આપ કેટલી-કેટલી વાર પોતાનુ તુવાલ ધુઓ છો ? આપને જણાવી દઇે કે તુવાલની બનાવટનાં કારણે બૅક્ટીરિયા તેમાં ફસાઈ શકે છે. બીજું, મોટાભાગનાં તુવાલ સામાન્ય રીતે મોટાભાગનાં સમયે ઘુલનશીલ હોય છે. આ બૅક્ટીરિયા વધવા માટે અનુકૂળ વાતાવરણ બનાવે છે. જો બૅક્ટીરિયા પરિવારમાં એક સભ્યને સંક્રમિત કરે છે, તો બાકીના સૌ પણ બીમાર પડી શકે છે.

અભ્યાસ શું કહે છે ?
એક નવા અભ્યાસનો દાવો છે કે આપનાં બાથરૂમમાં આપનાં દ્વારા ઉપયોગ કરવામાં આવેલ તુવાલનો 90 ટકા ઘાતક બૅક્ટીરિયા હોય છે. હકીકતમાં કોલિફૉર્મ બૅક્ટીરિયા છે કે જે સામાન્યતઃ મળ સામગ્રીમાં જોવા મળે છે. આ બૅક્ટીરિયા ઘરનાં બાથરૂમ-તુવાલમાં જોવા મળે છે.

લૅબ પરીક્ષણનો શું દાવો છે ?
જ્યારે કેટલાક તુવાલ પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા હતાં, ત્યારે શોધકર્તાઓએ પામ્યું કે તેમનામાંથી 14 ટકામાં ઈ કોલી બૅક્ટીરિયા હતાં. આપણે સૌ જાણીએ છીએ કે ઈ કોલી ચેપનું કારમ બની શકે છે.

શું આ ઘાતક હોય છે ?
સામાન્ય રીતે તેનાથી વધુ નુકસાન નથી થતું, પરંતુ જ્યારે પ્રતિરક્ષણ પ્રણાલી નબળી કે ઓછી થાય છે, ત્યારે આપનાં બાથરૂમ તુવાલમાંથી બૅક્ટીરિયા પણ આપને નુકસાન પહોંચાડી શકે છે અને ચેપનું કારણ બની શકે છે.

આપ તુવાલ શૅર કરો છો ?
નહીં. એક જ તુવાલનો ઉપયોગ કરવાથી બૅક્ટીરિયા શરીરમાં સરળતાથી પ્રવેશ કરી શકે છે. પોતાનું તુવાલ નિયમિત રીતે ધુઓ. આ આપના તુવાલ પર બૅક્ટીરિયાનું પ્રમાણ કરવાની એકમાત્ર રીત છે. આ ઉપરાંત, ક્યારેય પોતાનું તુવાલ ભેજયુક્ત ન રાખો. તેને તડકામાં સુકવો.

આપે તુવાલ કેટલી વાર ધોવું જોઇએ ?
દર બે દિવસે એક વાર ધુઓ. એમ તો એક વાર ઉપયોગ કર્યા બાદ ધોવું શ્રેષ્ઠ હોય છે. આ ઉપરાંત જો તુવાલ સંપૂર્ણપણે સુકાઈ જાય છે, તો બૅક્ટીરિયાનાં કારણે ચેપગ્રસ્ત થવાની શક્યતા ઓછી થઈ શકે છે.

તુવાલનો ઉપયોગ કરવાથી ક્યારે બચશો ?
જો તુવાલમાંથી વાસ આવી રહી છે, તો તેનો ઉપયોગ ક્યારેય ન કરો. ગંધ જીવાણુ વૃદ્ધિનો સંકેત છે. આ ઉપરાંત જાહેર શૌચાલય કે હોટેલમાં તુવાલનો ઉપયોગ ન કરો.



Click it and Unblock the Notifications











