Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
સતત એક સ્થળે બેસી કામ કરવાથી જલ્દી થાય છે મોત, અપનાવો આ રીતો અને સલામત રહો
આજ-કાલ સતત વધતી ટેક્નોલૉજીનાં પગલે લોકોએ પોતાનાં તમામ કામો મશીનનાં ભરોસે છોડી દિધઆ છે. પહેલાની જેમ કામ કરવું હવે કોઈને નથી ગમતું, તો બીજી બાજુ કૉમ્પ્યુટર આવ્યા બાદ લોકોએ એક સ્થળે બેઠા-બેઠા કામ કરવાનું શરૂ કરી દિધું છે.
પરંતુ શું આપ જાણો છો કે સતત ઘણા કલાકો સુધી એક જગ્યાએ બેસવાથી આપનું આરોગ્ય બગડી શકે છે. એટલુ જ નહીં, આમ કરવાથી આપની ઉંમર ઓછી થાય છે અને આપ જલ્દી મરી પણ શકો છો. આવો જાણીએ કે કઈ-કઈ સમસ્યાઓથી ઘેરાઈ શકો છો આપ...

આ સમસ્યાઓથી ઘેરાઈ શકો છો આપ
વધારે વાર સુધી એક સ્થળે બેસવાથી આપને જાડાપણું, શુગર જેવી ઘણી ગંભીર બીમારીઓ ઘેરી શકે છે.
એક શોધમાં દાવો કરવામાં આવ્યો છે કે સતત એક સ્થળે બેસી કામ કરવા અને બે કલાક સુધી એક જ મુદ્રામાં બેસવાથી આપનું વહેલું મોત પણ થઈ શકે છે.

થોડીક વારમાં બદલતા રહો પૉઝિશન
જ્યારે આપ કોઈ પણ બેસવાનું કામ કરી રહ્યા હોવ, ત્યારે ધ્યાન રાખો કે થોડીક-થોડીક વારમાં ઉઠતા-બેસતા રહો. તેનાંથી આપની માંસપેશીઓમાં પરિવર્તન થતું રહેશે અને આપ સલામત રહેશો.

જલ્દી મરે છે આવા લોકો
એક અભ્યાસમાં આ પણ જાણવા મળ્યુ છે કે યુવાન લોકો કે જે બીજા લોકોની સરખામણીમાં જલ્દી મરી જાય છે, કારણ કે તેઓ લાંબા સમય સુધી બેસવાની એક જ મુદ્રા અપનાવતા હતાં.

ટીવી જોવાનાં પણ છે નુકસાન
ખુરશી પર સતત બેસી રહેવાથી જુદી-જુદી બીમારીઓથી મરવાનો ખતરો 27 ટકા અને ટેલીવિઝન જોવાથી થતી બીમારીઓથી મોતનો ખતરો 19 ટકા હોય છે. એટલે આપ થોડીક-થોડીક વારમાં પોતાની પૉઝિશન બદલતા રહો.



Click it and Unblock the Notifications











