Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
નવા કપડાંને પહેરતાં પહેલા તેને કેમ ધોવા જોઇએ ?
હું પોતે અને મારા બાળકના નવા કપડાં પણ ધોઈને પહેરું છે. જોકે મેં જોયું છે કે ઘણાં બધા લોકોને ધોયા વગરના કપડાં પહેરવામાં કોઈ ખરાબી લાગતી નથી. પરંતુ નવા કપડાં પહેરતાં પહેલા ધોવા જોઈએ કેમ કે દુકાનદાર પાસે આવતાં પહેલા તે કપડાં કેટલીક પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે, તેના પછી તે કેટલીક જગ્યાઓ પર જાય છે, અને તેની પેકિંગમાં પણ ઘણાં લોકોના હાથ લાગેલા હોય છે.
આખરે સ્વચ્છતાની દષ્ટિએ તેને પહેરતા પહેલા ધોવા સારી આદત છે. જોકે ઘણાં બધા લોકો આ વાતને માનતા નથી, આખરે અહીં કેટલાક વિશિષ્ટ કારણ આપવામાં આવ્યા છે કે નવા કપડાં પહેરતા પહેલા ધોવા કેમ જરૂરી છે.

૧. દુકાનમાં ઘણાં બધા લોકો તેને પહેરીને જુએ છે:
તમને જાણ પણ નહીં હોય કે દુકાનમાં કેટલાં લોકોએ આ કપડાંને પહેરીને જોયા હશે. ઘણાં બધા લોકો, પરસેવાથી તરબરતર, ગંદા લોકો (ક્યારેક ક્યારેક) ક્યારેક ક્યારેક એવા લોકોએ પણ તેને પહેરીને જોયા હશે જેને ત્વચા સંબંધી કોઈ સમસ્યા જેવી કે ઝુ વગરેની સમસ્યા હોય.
૨. રંગોમાં મિક્સ કરેલા કેમિકલ્સના કારણે ખંજવાળ થઈ શકે છે:
કપડાંમાં કેટલાં રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેનો તમને અંદાજો પણ નહીં હોય. પ્રાકૃતિક ફાઈબર્સમાં રંગ હોતા નથી, તેને સારો રંગ આપવા માટે તેને રંગવા પડે છે. કપડાંને રંગ કરવા માટે જે રંગોનો ઉપયોગ કરવામાં આવે છે તે અજો ટેક્સટાઈલ રંગ હોય છે. કપડાં જેટલા રંગબેરંગી હશે તેમાં તેટલી જ વધારે ડાઈનો ઉપયોગ કર્યો હશે. અજો ડાઈ ત્વચામાં ખંજવાળ ઉભી કરવા માટે જાણીતી છે જેના કારણે ચામડી સંબંધી રોગ અને સ્કિન એલર્જી થાય છે. જ્યારે તમે કપડાં ધોવો છો તો વધારાનો રંગ નીકળી જાય છે.
૩. કપડાંને કરચલીઓથી દૂર રાખવા માટે તેને ખૂબ જ વધારે સ્ટાર્ચ કરવામાં આવે છે:
દુકાનમાં ઘણાં લોકો કપડાંને પહેરીને જુએ છે, જેના કારણે તેમાં કરચલી પડવાનું જોખમ રહે છે. તેને રોકવા માટે મોટાભાગનાં કપડાને વધારે માત્રામાં સ્ટાર્ચ કરીને રાખવામાં આવે છે. જી હાં, આપણે ઘરે પણ કપડાંને સ્ટાર્ચ કરીએ છીએ પરંતુ સ્ટાર્ચની માત્રા એટલી હોતી નથી જેટલી નિર્માતા ઉપયોગમાં લે છે.



Click it and Unblock the Notifications













