Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
દહીં ખાવાથી આપની પાસે ફરકશે પણ નહીં આ 8 ગંભીર બીમારીઓ
Health
lekhaka-Lekhaka
By Lekhaka
દહીંમાં સારા બૅક્ટીરિયા હોય છે કે જે શરીરમાં હાજર વિવિધ સૂક્ષ્મજીવો સામે લડી પ્રતિરક્ષણ પ્રણાલી મજબૂત કરે છે. જોકે દહીંનાં અનેક છુપા લાભો છે કે જે દહીં ખાનારાઓને ખબર હોવી જોઇએ.
ભલે નાશ્તામાં પરોઠા સાથે હોય કે બપોરમાં છાશ બનાવીને, ભારતીય ભોજનમાં દહીં બહુ લોકપ્રિય છે. દહીંનો હળવો ખાટો સ્વાદ સૌને પોતાનું મનગમતુ બનાવી દે છે. દહીં માત્ર આપનાં ભોજનનો ટેસ્ટ જ નથી વધારતો, પણ આપનાં આરોગ્યને પણ બહુ બધા ફાયદાઓ પહોંચાડે છે.

ચાલો જાણીએ દહીં ખાવાથી આપનાં આરોગ્યને કયા-કયા ફાયદાઓ થાય છે :
- નિયમિત રીતે દહીં ખાવાથી રક્તનાં પ્રવાહમાં સુધારો થાય છે અને નબળાઈ દૂર થાય છે. દૂધ દહીંનું રૂપ લે છે, તેનાં શુગર એસિડમાં પરિવર્તિત થઈ જાય છે કે જે પાચનમાં મદદ કરે છે.
- દૈનિક જીવનમાં દહીંના ઉપયોગથી આપને આંત્ર રોગો અને પેટ સાથે જોડાયેલીબીમારીઓથી બચવામાં મદદ મળે છે.
- જો આપને પેટમાં ગરમી અનુભવાતી હોય, તો આપે ભાત સાથે દહીં ખાવુ જોઇએ.
- દહીં હાડકાઓને મજબૂત કરવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે, કારણ કે તેમાં કૅલ્શિયનું ઉચ્ચ પ્રમાણ છે કે જે હાડકાઓનાં વિકાસમાં સહાયક છે.
- દહીં હૃદય રોગ, હાઈ બ્લડ પ્રેશર રોકે છે. આ ઉપરાંત દહીં વધતું કૉલેસ્ટ્રૉલ રોકે છે અને હૃદયના ધબકારા કાબૂમાં રાખે છે.
- મસાથી પીડિત લોકો દહીં અને છાશ પી શકે છે. તેનાથી તેમને રાહત મળશે.
- અનિદ્રા રોગથી પીડિતા લોકોએ દહીં ખાવું જોઇએ. તેનાથી તેમને શ્રેષ્ઠ ઊંઘ આવેછે.
- જો આપ સામાન્યરીતે અલ્સરથી પીડાતા રહેતા હોવ, તો પોતાનાં મોઢામાં દિવસમાં બે વાર દહીં લગાવો. તેનાથી મોઢાના ચાંદાનો ઇલાજ થાય છે.
Comments
More From Boldsky
Prev
Next
GET THE BEST BOLDSKY STORIES!
Allow Notifications
You have already subscribed
English summary
There are good bacteria in curd, which strengthen the immune system by fighting different microorganisms present in the body. Although there are many hidden benefits of curd, those who eat yogurt should know
Story first published: Thursday, September 28, 2017, 19:00 [IST]
Other articles published on Sep 28, 2017



Click it and Unblock the Notifications











