Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
કપૂરના બેજોડ ફાયદા
કપૂરનો ઉપયોગ દરેક ઘરમાં પૂજા-પાઠ માટે કરવામાં આવે છે. કપૂર કે પછી કપૂરનું તેલ વાળ અથવા ત્વચાના રોગો માટે પણ ઘણું સારુ માનવામાં આવે છે. તે દાઝેલા અને કપાઈ ગયેલા નિશાનને પણ ઠીક કરે છે. આયુર્વેદમાં પણ કપૂરના તેલનો ઉપયોગ ખૂબ પ્રમાણમાં કરવામાં આવે છે. કપૂર ઘરમાં સરળતાથી મળી આવે છે એટલા માટે તમે તેને સરળતાથી ઉપયોગમાં લઈ શકો છો. જૂના સાંધાના દર્દથી પણ છૂટકારો અપાવવા માટે કપૂર ઉપયોગી ઔષધી છે.

કપૂરનું તેલ બનાવવાની રીત-
કપૂરનું તેલ બનાવવુ ખૂબ જ સરળ છે. આમ તો તે બજારમાં કૈંફર ઓઈલના નામથી વેચાય છે, પરંતુ જો તમે તેને ઘરે જ બનાવવા ઈચ્છતા હોય તો નારિયેળના તેલમાં કપૂરના ટુકડા નાખીને તેને એક હવાચુસ્ત ડબ્બામાં બંધ કરી દો. આવો જાણીએ કપૂરના બહુમૂલ્ય ઉપયોગ અને તેના ફાયદાના વિશે-
ખીલ રોકે
એક્ને, પિંપલ અને પછી તેના દાગ તે ખૂબ જ સામાન્ય સમસ્યા છે. કપૂરનું તેલ ચહેરા પર લગાવવાથી ખીલ ઓછા થાય છે અને તેના દાગ પણ ધીરે ધીરે ઓછા થતા જાય છે. તેના ઉપરાંત પણ કપૂર દરેક રીતના ત્વચાના રોગને મટાડવામાં પણ મદદ કરે છે.
ઘા અને દાઝેલાના નિશાન મટાડે
જો હાથ આગથી દાઝી ગયો હોય કે પછી તેના પર નિશાન વગેરે આવી ગયા હોય તો કપૂર સહાયક છે. થોડું કપૂર થોડા પાણીમાં મેળવીને તેને પ્રભાવિત જગ્યા પર લગાવી લો. આવું થોડા દિવસો માટે કરો અને જુઓ કે દાગ કેવી રીતે ગાયબ થાય છે.
ફાટેલી એડિયો માટે
કપૂર ફાટી ગયેલી એડિયોના ચીરાને મુલાયમ બનાવીને તેને ભરી દે છે. ગરમ પાણીમાં થોડું કપૂર નાંખી, તેમાં પગ પલાળ્યા બાદ સ્ક્રબ કરો આવું થોડા દિવસો સુધી કરો. તેના પછી એડિયો પર સારી ક્રીમ લગાવી લો.
સ્કિન રેશ અને લાલિમા દૂર કરે
જો તમારી ત્વચા પર દરરોજ લાલ રંગના ચકતા દેખાઈ આવે છે, તો તેને યોગ્ય કરવા માટે કપૂરને થોડા પાણીમાં મેળવીને પેસ્ટ બનાવો અને પ્રભાવિત જગ્યા પર લગાવો. આવું થોડાક દિવસો સુધી કરો. ધીમે ધીમે તમને રિઝલ્ટ જોવા મળશે.
વાળ માટે
કપૂરને વાળ માટે પણ સારૂ ગણવામાં આવે છે. કપૂરના તેલને સુંગધીત તેલ સાથે મિક્સ કરીને માથામાં લગાવવાથી વાળ બીજી વાર ઉગી જાય છે અને તવાણ પણ ઓછો થઈ જાય છે. તે વાળને જડથી મજબૂત બનાવે છે. તમે ઈચ્છો તો તેલમાં ઈંડા કે પછી દહી મેળવીને પણ માથામાં લગાવી શકો છો, પછી એક કલાક પછી વાળને ધોઈ શકો છો.
વાળ ખરતા રોકે
કપૂરના તેલથી નિયમિત રીતે માથામાં મસાજ કરવાથી વાળ ઉતરતા બંધ થાય છે.



Click it and Unblock the Notifications















