Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
કપાયેલા-દાઝેલા અને ઘાવના નિશાનોને ચપટીમાં દૂર કરવાની રીત
દાઝવું, કપાવવું કે ઇજા પહોંચવી રોજની વાત છે, પરંતુ તેનાથી ઉભી થનાર બળતર અને દર્દ ઘણાં દિવસો સુધી રહે છે. એટલું જ નહી સ્કિન પર તેના નિશાન પણ પડી જાય છે, જે પછીથી એક ઉડું સ્વરૂપ લઈ લે છે.
તમે આ નિશાનોને દૂર કરવા માટે ઘણા પ્રકારની ક્રીમ લગાવો છો, પરંતુ આ નિશાન એટલા ઉંડા થતા જાય છે કે તેને દૂર કરવા મુશ્કેલ થઇ જાય છે. તો એવામાં શું કરીએ કે નિશાન પણ દૂર થઈ જાય અને ખોટા ખર્ચાથી પણ બચી શકાય?
આજે અમે તમને એવી પ્રાકૃતિક રીત જણાવવાના છીએ, જેને યૂઝ કરવાથી તમે તમારી સ્કિન પર પડેલા દાઝેલા અને કપાયેલા નિશાનોને થોડા જ દિવસમાં ગાયબ કરી શકો છો. આવો જાણીએ તેના વિશે-

૧. મધ:
મધમાં વિટામિન્સ, મિનરલ્સ, એન્ટી ઓક્સીડેન્ટ અને એમિનો એસિડની ઘણી માત્રા હોય છે, જે ઘાવને ભરવામાં તથા બેક્ટેરિયાને નષ્ટ કરવામાં ખૂબ જ મદાદરૂપ થાય છે. આ ઉપરાંત તે ઘા ના નિશાનને પણ દૂર કરે છે. એટલે પ્રયત્ન કરો કે બજારમાંથી હંમેશા સારી ક્વોલિટીનું જ મધ ખરીદો.
૨. લવન્ડર ઓઈલ:
આ તેલ ના ફક્ત ઘા ને ભરે છે, પરંતુ દુખાવામાં પણ રાહત અપાવે છે. જો કે કાચા લવન્ડર તેલને લગાવવાથી સ્કિન પર થોડી ચટપટી થઇ શકે છે એટલે જરૂરી છે કે તેને લગાવતા પહેલા તમે તેને બીજા તેલની સાથે મિક્સ કરી લો. જો કે, કાચું લવન્ડર તેલ ત્વચામાં બળતરા પેદા કરી શકે છે. આ તેલ પાતળું છે અને તેનો ઉપયોગ કરવો જરૂરી છે. તમે એક આધારના રૂપમાં જૈતૂનના તેલનો ઉપયોગ કરો અને એક મિશ્રણના રૂપમાં ઉપયોગ કરી શકો છો. કપાયેલા અને સ્કેપ્સ માટે પ્રાકૃતિક ઉપાય.
૩. કેમોમાઈલ તેલ:
જૂના જમાનાથી જ આ તેલને મોંઢાના છાલા, ઘા, દાઝવું, સિયાટિકા અને મસાના ઉપચાર માટે યૂઝ કરવામાં આવતું હતું. તેની સાથે જ આ એક્જિમા અને કીડાના કરડવાથી થનાર ઘા ને પણ દૂર કરે છે.
૪. ટી ટ્રી ઓઇલ:
આ તેલમાં ખુબ જ અસરદાર એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે, જે ઘાને ઠીક કરવામાં મદદરૂપ થાય છે.



Click it and Unblock the Notifications














