Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
દરરોજ ક્રૉસવર્ડ રમવાથી આપનું મગજ થાય છે તેજ
શું આપને વર્ડ પઝલ જેવા 'ક્રૉસવર્ડ' રમવું પસંદ છે ? જો હા, તો આપનાં માટે એક ખુશકબરી છે. આ પ્રકારની રમત રમવાથી આપનાં મગજનાં કામકાજમાં સુધારો થાય છે અને આપનું મગજ દસ વર્ષ નાનું રહે છે. આ વાતનો ખુલાસો તાજેતરમાં કરાયેલા એક અભ્યાસમાં થયો છે.
પરિણામોથી સંકેત મળે છે કે વધુ વખત વર્ડ પઝલ રમવા સાથે જોડાયેલા લોકો ધ્યાન, તર્ક અને સ્મૃતિનું આકલન કરનાર સંજ્ઞાનાત્મક કાર્યો પર શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે કે જેથી મનોભ્રંશનાં વિકાસમાં ઘટાડો નથી થઈ શકતો. આ ઉપરાંત, આ પ્રકારનાં લોકોનું બ્રેન ફંક્શન પણ વ્યાકરણિક તર્ક ગતિ અને અલ્પકાલિક સ્મૃતિ સચોટતાનાં પરીક્ષણ પર પોતાની આયુથી દસ વર્ષની ઉંમરને સમાન હોય છે.

બ્રિટનમાં એથિસ્ટર યુનિવર્સિટીમાં પ્રોફેસર કીથ વેનેસસે જણાવ્યા મુજબ આપણે વર્ડ પઝલ ઉપયોગની આવૃત્તિ અને નવ સંજ્ઞાનાત્મક કાર્યોનાં પ્રદર્શનની ગતિ અને સચોટતા વચ્ચે સંબંધો જોઇએ છીએ કે જેમાં ધ્યાન, તર્ક અને મેમોરી સહિતનાં કાર્યનાં અનેક પાસાઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
લંડનમાં યોજાયેલા અલ્ઝાઇમર્સ એસોસિએશન ઇંટરનેશનલ કૉન્ફરંસ (એએઆઈસી) 2017માં રજુ થયેલ અભ્યાસ માટે ટીમે વિશ્લેષણ કર્યું છે કે પઝલમાં ગુંચવાવું અને સામાન્ય રીતે પઝલ ઉપયોગની આવૃત્તિ સાથે સંવર્ધિત રીતે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારાઓમાં પ્રદર્શન સતત શ્રેષ્ઠ હતું. આ શોધમાં 50થી વધુ વયનાં 17 હજારથી વધુ સ્વસ્થ લોકોને એક ઑનલાઇન પરીક્ષણમાં સામેલ કરાયા હતાં.
શોધકર્તાઓએ સુચન કર્યું છે કે મનને સક્રિય રાખવા, વ્યાયામ કરવા, ધૂમ્રપાલન છોડવા અને સ્વસ્થ-સંતુલિત આહાર ખાવાથી મનોભ્રંશ વિકસિત થવાનાં જોખમને ઓછું કરવામાં મદદ મળી શકે છે.



Click it and Unblock the Notifications











