Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
પૈસા ખર્ચ્યા વગર પામો ચહેરાની કરચલીઓ અને ધબ્બાઓથી છુટકારો
દરરોજની ભાગજોડ વાળી જિંદગીનાં કારણે આપણે પોતાનું ધ્યાન નથી રાખી શકતાં. પૉલ્યુશન, ટેંશન, બરાબર ઊંઘ ન લેવાનાં કારણે ક્યારેક-ક્યારેક સમય કરતા પહેલા જ ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે.
સારા દેખાવા માટે પુરુષો અને મહિલાઓ બંને જ સારા એવા પૈસા ખરચવા તૈયાર રહે છે, પરંતુ આપ ઇચ્છો, તો પોતાનાં રોજનાં ભોજનમાં થોડુંક ફેરફાર કરી આ સમસ્યાઓમાંથી બચી શકો છો...

સારી સ્કિન માટે આ વસ્તુઓનું કરો સેવન - પાનદાર શાક ખાઓ
જેવું કે આપ જાણો છે કે લીલી શાકભાજીઓ શરીર માટે કેટલી ફાયદાકારક હોય છે. લીલી શાકભાજીઓ જેમ કે પાલક, શલજમ શાક, કૉબિજ વગેરે શાકભાજીઓ એંટી-ઑક્સીડંટ્સનું સ્રોત છે. જો આપ નિયમિત રીતે આ શાકભાજીઓનું સેવન કરો છો, તો કાળા ધબ્બા મટી જશે.

બ્લ્યુબેરી ખાઓ
કદાચ આપ જાણતા નહીં હોવ, પરંતુ નાનકડી બ્લ્યુબેરી ન્યુટ્રીશનનું પાવર હાઉસ છે. એંટી-ઑક્સીડંટ્સનાં કારણે ઉંમરથી પહેલા થનારી ત્વાચની સમસ્યાઓથી છુટકારો અપાવે છે. તેથી તેનો પોતાનાં ભોજનમાં સમાવેશ કરો.

કાચા કે જૈવિક ઇંડા
સંડે હો યા મંડે, રોજ ખાઓ અંડે. મિત્રો આપે આ કહેવત તો જરૂર સાંભળી હશે. ઇંડામાં 9 જુદા-જુદા એમિનો એસિડ હોય છે. સાથે જ તે પ્રોટીન્સ અને વિટામિન ડીથી ભરપૂર હોય છે. કાચુ ઇંડું ખાવું સૌથી વધુ ફાયદાકારક હોય છે. પકાવીને ખાવાથી ઇંડાનાં કેટલાક પોષક તત્વો સમાપ્ત થઈ જાય છે.

એલોવેરાથી ફાયદા
એલોવેરાનાં એંટી-એજિંગ ગુણકારી સત્વો વર્ષોથી પ્રયોગમાં લાવવામાં આવતા રહ્યા છે. વૈજ્ઞાનિક પ્રયોગો મુજબ એલોવેરાનો રસ ત્વચાનાં ઘાને સ્વસ્થ કરવાની સાથે-સાથે એજિંગને પણ બરાબર કરી શકે છે. તે આપને સૂર્યના એક્સ-કિરણોથી પણ બચાવે છે.

લસણ છે ફાયદાકારક
લસણ આપણાં શરીરમાટે ખૂબ ફાયદાકારક છે. આપને જણાવી દઇએ કે લસણ અને ડુંગળીમાં એંટી-ઑક્સીડંટ હોય છે કે જે ત્વચામાં થતા રોગોને ત્વચાથી દૂર રાખે છે. તેથી લસણનું સેવન પણ બહુ જરૂરી છે.



Click it and Unblock the Notifications











