જો આપને પણ પેશાબ કરતી વખતે તીવ્ર બળતરા કે દુઃખાવો થાય છે કે પછી આપ થોડીક વાર માટે પણ પેશાબ નથી રોકી શકતાં, તો તેનો મતલબ છે કે આપ યૂટીઆઈથી પીડિત છે. યૂરિનરી ...
વરિયાળીમાં ઘણા એવા પોષક તત્વો હોય છે કે જે સ્વસ્થ રહેવા માટે ખૂબ જરૂરી હોય છે. વરિયાળીનો સૌથી મોટો ફાયદો તો એ છે કે તે યાદદાશ્ત વધારે છે અને શરીરને ઠંડું ...
કમરનો દુખાવો કોઇ નાની મોટી બિમારી હોતી નથી, આ જેને પણ થાય છે તેનો અડધો જીવ નિકળી જાય છે. જ્યારે આ લાંબા સમય સુધી હોય અને ઠીક ના થાય તો આ ઘાતક સ્વરૂપ લઇ લે છે ...
શું તમને લારી પર વેચાતા પકવાન ટેસ્ટી લાગે છે? આ પકવાનોની સુગંધ તમને તેમની તરફ આકર્ષિત કરવા માટે મજબૂર કરે છે? જો આ સાચું છે તો અમને આ જણાવતાં દુખ થાય છે કે ...
સ્વપ્નદોષની ફરિયાદ મોટાભાગે પુરુષોમાં જોવા મળે છે. સ્વપ્નદોષ ત્યારે થાય છે જ્યારે સૂતા સમયે વીર્ય સ્ખલિત થઇ જાય છે. સ્વપ્નદોષ, કોઈ સપના પછી થનાર એક સ્વા...
અસ્થમાંનો પૂરો ઉપાય કરવો અસંભવ છે, પરંતુ ઘરગથ્થું ઉપાયો દ્વારા તેને રોકવામાં અને નિયંત્રિત કરી શકાય છે. અહી કેટલાંક ઘરગથ્થું ઉપાયો વિશે જણાવવામાં આવ્ય...
મેદસ્વિતા ઘટાડવા માટે આપ જિમ નહીં, પણ પોતાના ડાયેટમાં જીરૂં અને કેળાનાં મિશ્રણનો સમાવેશ કરો. જીરૂં અને કેળું કેવી રીતે વજન ઘટાડે છે, આવો જાણીએ. આપણે સૌ જા...
બવાસીર અથવા પાઇલ્સ એક સામાન્ય બિમારી છે. બવાસીર 2 પ્રકારના હોય છે. સામાન્ય ભાસઃઆમાં તેને ખૂની બાદી બવાસીરના નામે ઓળખવામાં આવે છે. જો તમને પણ બવાસીરની બિમ...
આયુર્વેદ મુજબ ગર્ભ ધારણ કરવું શુક્રાણુ, અંડાણુ અને ગર્ભાશયનાં આરોગ્ય પર નિર્ભર કરે છે. આયુર્વેદ મુજબ ગર્ભ ધારણ કરવું શુક્રાણુ, અંડાણુ અને ગર્ભાશયનાં આ...
આમળાના ગુણો વિશે તો બધા જાણે છે. આ એક એવું ફળ છે જેના ગુણ કાચા હોય કે પાકા હોય કે તડકાંમાં સૂકાયેલા હોય, ઓછા હોતા નથી. તે ખાવામાં ખૂબ ખાટા હોય છે પરંતુ તેનો મ...
ઘણા બધા લોકો સલાહ આપે છે કે તડબૂચ ખાવ્યા પછી તરત જ પાણી નહીં પીવું જોઇએ. તો પછી આજે અમે આ જ વાત પર ચર્ચા કરીશું અને બતાવીશું તડબૂચ ખાધા પછી પાણી પીવું જોઇએ ...
આપણા ઘરોમાં લસણનો પ્રયોગ રસોઈ બનાવવામાં કરવામાં આવે છે, પરંતુ શું આપ જાણો છો કે લસણનાં પ્રયોગથી આપ શરદી-સડેખમથી ક્ષણ વારમાં મુક્તિ પણ પામી શકો છો ? લસણ શર...