For Quick Alerts
For Daily Alerts
Just In
- 1040 days ago #BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 1049 days ago #IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1779 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1782 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
બસ એક દિવસમાં જ નારીયેળની જટાથી ઠીક કરો ખૂની બવાસીર
Health
lekhaka-Staff
By KARNAL HETALBAHEN
|
બવાસીર અથવા પાઇલ્સ એક સામાન્ય બિમારી છે. બવાસીર 2 પ્રકારના હોય છે. સામાન્ય ભાસઃઆમાં તેને ખૂની બાદી બવાસીરના નામે ઓળખવામાં આવે છે. જો તમને પણ બવાસીરની બિમારી છે તો ચિંતા ના કરો કારણ કે તેનો એક કુદરતી ઉપાય પણ છે.
આ સારવારથી તમારા જૂની બવાસીર 1 થી 3 દિવસોમાં ઠીક થઇ શકે છે. તેના માટે તમારે ફક્ત નારિયેળને જટા લેવી પડશે બીજું કશું જ નહી. એટલે કે સારવાર ખૂબ જ સસ્તી છે એટલા માટે તેને ના પાડતાં પહેલાં એકવાર જરૂર ટ્રાઇ કરીને જુઓ.
1. નારિયેળની જટાને સળગાવી દો અને તેની રાખને એક શીશીમાં ભરીને રાખી દો.
2. પછી આ જટાની રાખને દોઢ કપ છાસ અથવા દહીની સાથે મિક્સ કરી લો.
3. હવે તેને એક દિવસમાં 3 વખત ખાલી પેટ ત્રણ-ત્રણ ગ્રામ લેવાની છે.
તમારી પાઇલ્સની બિમારી ગમે તેટલી જૂની કેમ ના હોય, આ તાત્કાલિક ઠીક થઇ જશે. એકવાતનું રાખો કે દહી અથવા છાસ એકદમ તાજી હોવી જોઇએ.
Comments
GET THE BEST BOLDSKY STORIES!
Allow Notifications
You have already subscribed
English summary
Yes, your hemorrhoids, hemroids, piles cured or greatly relieved and shrunk within about 24 hours. This is the super duper 24 hourhome remedy hemorrhoid cure that is so lost in the corners of the internet.
Story first published: Wednesday, May 10, 2017, 10:11 [IST]
Other articles published on May 10, 2017