બસ એક દિવસમાં જ નારીયેળની જટાથી ઠીક કરો ખૂની બવાસીર

By KARNAL HETALBAHEN

બવાસીર અથવા પાઇલ્સ એક સામાન્ય બિમારી છે. બવાસીર 2 પ્રકારના હોય છે. સામાન્ય ભાસઃઆમાં તેને ખૂની બાદી બવાસીરના નામે ઓળખવામાં આવે છે. જો તમને પણ બવાસીરની બિમારી છે તો ચિંતા ના કરો કારણ કે તેનો એક કુદરતી ઉપાય પણ છે.

આ સારવારથી તમારા જૂની બવાસીર 1 થી 3 દિવસોમાં ઠીક થઇ શકે છે. તેના માટે તમારે ફક્ત નારિયેળને જટા લેવી પડશે બીજું કશું જ નહી. એટલે કે સારવાર ખૂબ જ સસ્તી છે એટલા માટે તેને ના પાડતાં પહેલાં એકવાર જરૂર ટ્રાઇ કરીને જુઓ.

How To Treat Hemorrhoids in 24 hours

1. નારિયેળની જટાને સળગાવી દો અને તેની રાખને એક શીશીમાં ભરીને રાખી દો.

2. પછી આ જટાની રાખને દોઢ કપ છાસ અથવા દહીની સાથે મિક્સ કરી લો.

3. હવે તેને એક દિવસમાં 3 વખત ખાલી પેટ ત્રણ-ત્રણ ગ્રામ લેવાની છે.

તમારી પાઇલ્સની બિમારી ગમે તેટલી જૂની કેમ ના હોય, આ તાત્કાલિક ઠીક થઇ જશે. એકવાતનું રાખો કે દહી અથવા છાસ એકદમ તાજી હોવી જોઇએ.

Story first published: Wednesday, May 10, 2017, 14:00 [IST]
X
Desktop Bottom Promotion