For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બસ એક દિવસમાં જ નારીયેળની જટાથી ઠીક કરો ખૂની બવાસીર

By KARNAL HETALBAHEN
|

બવાસીર અથવા પાઇલ્સ એક સામાન્ય બિમારી છે. બવાસીર 2 પ્રકારના હોય છે. સામાન્ય ભાસઃઆમાં તેને ખૂની બાદી બવાસીરના નામે ઓળખવામાં આવે છે. જો તમને પણ બવાસીરની બિમારી છે તો ચિંતા ના કરો કારણ કે તેનો એક કુદરતી ઉપાય પણ છે.

આ સારવારથી તમારા જૂની બવાસીર 1 થી 3 દિવસોમાં ઠીક થઇ શકે છે. તેના માટે તમારે ફક્ત નારિયેળને જટા લેવી પડશે બીજું કશું જ નહી. એટલે કે સારવાર ખૂબ જ સસ્તી છે એટલા માટે તેને ના પાડતાં પહેલાં એકવાર જરૂર ટ્રાઇ કરીને જુઓ.

How To Treat Hemorrhoids in 24 hours

1. નારિયેળની જટાને સળગાવી દો અને તેની રાખને એક શીશીમાં ભરીને રાખી દો.

2. પછી આ જટાની રાખને દોઢ કપ છાસ અથવા દહીની સાથે મિક્સ કરી લો.

3. હવે તેને એક દિવસમાં 3 વખત ખાલી પેટ ત્રણ-ત્રણ ગ્રામ લેવાની છે.

તમારી પાઇલ્સની બિમારી ગમે તેટલી જૂની કેમ ના હોય, આ તાત્કાલિક ઠીક થઇ જશે. એકવાતનું રાખો કે દહી અથવા છાસ એકદમ તાજી હોવી જોઇએ.

English summary
Yes, your hemorrhoids, hemroids, piles cured or greatly relieved and shrunk within about 24 hours. This is the super duper 24 hourhome remedy hemorrhoid cure that is so lost in the corners of the internet.
Story first published: Wednesday, May 10, 2017, 10:11 [IST]
X
Desktop Bottom Promotion