Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
જો જમીન પર ભૂલથી પણ મૂકી આ પૂજા સામગ્રીઓ, તો દરિદ્રતા આવશે !!
સૌપ્રથમ આપ જે સ્થળે પૂજા કરો છો, તે જગ્યાને સાફ અને સ્વચ્છ રાખો. પૂજા ઘર સ્ટોર રૂમ કે બેસમેંટમા ક્યારેય ન બનાવો. સાથે જ તેમાં પૂજા સામગ્રીને કાયમ યોગ્ય અને સારા પ્રમાણમાં મૂકો.
પૂજા એક આધ્યાત્મિક પ્રવૃત્તિ છે કે જે આપણે દૈનિક જીવનમાં કાયમ કરીએ છીએ. ક્યારેક-ક્યારેક ઉતાવળે કે સમયનાં અભાવ કે માહિતીનાં અભાવ આપણે ભગવાનથી પ્રાર્થના કરતી વખતે કેટલીક ભૂલો કરી બેસીએ છીએ, પરંતુ પ્રાર્થનાં યોગ્ય લાભ માટે નીચે મુજબની વાતો ધ્યાનમાં રાખો.
સૌપ્રથમ આપ જે સ્થળે પૂજા કરો છો, તે સ્થળને સાફ અને સ્વચ્છ રાખો. પૂજા ઘર સ્ટોર રૂમ કે બેસમેંટમાં ક્યારેય ન બનાવો. સાથે જ તેમાં પૂજા સામગ્રીને કાયમ યોગ્ય અને સારા પ્રમાણમાં મૂકો.
આજે આ આર્ટિકલમાં અમે આપને બતાવવા જઈ રહ્યાં છીએ કે પૂજા દરમિયાન આપે કઈ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ અને કઈ વસ્તુઓને ક્યારે, ક્યાં અે કેવી રીતે રાખવી જોઇએ તેમજ કઈ વસ્તુઓને ન રાખવી જોઇએ. નાંખો એક નજર :

1. શિવલિંગ કે શાલીગ્રામ :
શિવલિંગને ક્યારેય પણ ઘરમાં રાકો. બીજી બાજુ આપનાં ઘરમાં શાલીગ્રામ છે કે જેને નેપાલમાં ગંડકી નદીનાં કાંઠેથી પ્રાપ્ત કરવામાં આવ્યુ છે, તો તેને ઘરમાં કોઇક પવિત્ર સ્થાન કે સિંહાસન પર જ રાખો. તેને ક્યારેય જમીન પર ન રાખો. સાથે જ તેની નીચે કોઈ સાફ કપડું પાથરો.

2. જનોઈ
જનોઈને ઉપનયનમ પણ કહેવામાં આવે છે કે જે હિન્દુમાં એક સંસ્કાર બાદ છોકરાઓ ગ્રહણ કરે છે અને તેનું સમ્પૂર્ણપણે પાલન કરે છે. તેને ક્યારેય જમીન પર રાખવી જોઇએ નહીં.

3. શંખ
હિન્દુ પરિવારમાં શંખ અવશ્ય હોવું જોઇએ, પરંતુ તેને ક્યારેય પણ જમીન પર નહીં રાખવું જોઇએ અને તેના તૂટેલા ભાગને ઘરમાં ન રાખવું જોઇએ.

4. દીવો
દીવો પૂજા સ્થળ પર અવશ્ય રાખો, રંતુ તેને ક્યારેય નીચે જમીન પર ન રાખો. તેને કાયમ પૂજાની થાળીમાં જ સ્થાન આપો.

5. સોનું
ઘણા લોકો પૂજા દરમિયાન સોનું પણ રાખે છે, પરંતુ તેને ક્યારેય જમીન પર ન રાખો, બલ્કે લાલકપડામાં મૂકી પૂજાની થાળી કે કોઈ ઉચ્ચ સ્તાન પર જ રાખો.



Click it and Unblock the Notifications











