Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
કૃષ્ણના માતાપિતા નું શું થયું?
ભગવાન કૃષ્ણ એ ભગવાન વિષ્ણુના છેલ્લા અવતાર હતા. તેવું કહેવામાં આવે છે કે તેઓ કલયુગ માં બીજા સ્વરૂપને કલ્કી તરીકે વૈશ્વિક સ્તરે પુનઃપ્રાપ્ત કરવા અને પૃથ્વી પર ધર્મ ને પુનઃસ્થાપિત કરવા માટે જન્મ લેશે. ભગવાન કૃષ્ણ પછી ક્રિષ્નાના માતાપિતા સાથે જે બન્યું તેના વિશે આ આર્ટિકલ માં જણાવાવ માં આવેલ છે. તેના વિષે જાણવા માટે આ આર્ટિકલ આગળ વાંચો.
શું તેઓ તેમના માતા પિતા ને કુરુક્ષેત્ર નું યુદ્ધ પત્યા પછી ક્યારેય મળ્યા હતા? શું તેઓ ક્યારેય તેમની ભેગા પાછા રહ્યા હતા? શું તેઓ કુરુક્ષેત્ર નું યુદ્ધ પત્યા પછી દ્વારકા માં તેમની સાથે રહ્યા હતા કે જ્યાં તેમનું કિંગ્ડમ પહેલા થી જ સ્થાપિત થયેલું હતું? અને આ આ ટોપિક પર અમે આ આર્ટિકલ માં વાત કરીશું.

કૃષ્ણ ના માતા યશોદા
એવું કહેવાય છે કે કુરુક્ષેત્ર યુદ્ધ પહેલા છેલ્લી વાર ભગવાન કૃષ્ણ તેમના માતાપિતાને મળ્યા હતા. એવું કહેવામાં આવે છે કે જ્યારે તે તેની માતાને મળવા ગયા હતા ત્યારે તે પહેલાથી તેમના માતા ની હાલત ખુબ જ ડેથબેડ પર જ હતા. તેમને સૌથી વધારે દુઃખ એ વાત નું જ હતું કે શ્રી કૃષ્ણ ને 16,000 પત્નીઓ હોવા છતા તેઓ તેમના લગ્ન ની અંદર હાજર નહતા રહી શક્ય અને તેમની કોઈ પણ પત્ની સાથે રહી પણ નહતા શક્યા.તે પછી તે તેમને વરદાન આપે છે કે તેઓ તેમના આગામી જીવનમાં તેમના તમામ લગ્ન જોવા સક્ષમ હશે. આ રીતે તે વેંકટેશાવર અને વકુલદેવી તરીકે ફરી જન્મ તેલોકો એ મેળવો હતો.

કૃષ્ણના પિતા વાસુદેવ
જેમ આપણે જાણીએ છીએ કે ભગવાન કૃષ્ણ એક વખત તેના પગ પર એક તીર વાગ્યું હતું, અને આ તે છે જ્યારે તેમણે આખરે જગત છોડી દીધું. એવું કહેવા માં આવેલ છે કે જયારે તેમના પિતા ને આ વાત ની સમાચાર મળ્યા હતા ત્યારે તેમને ખુબ જ આઘાત લાગ્યો હતો અને તેઓ તેના કારણે મૃત્યુ પામ્યા હતા. અને તેમના પિતા ના મૃત્યુ બાદ શ્રી કૃષ્ણે પણ પગ માં તિર વાગ્યા બાદ પોતાના શરીર ને છોડી અને પોતાના મુખ્ય અવતાર વિષ્ણુ નું સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

કૃષ્ણ ના માતા દેવકી
અને માત્ર તેટલું જ નહિ પરંતુ કૃષ્ણ અને તેમના પિતાના ના મૃત્યુ ના સમાચાર માતા દેવકી થી સહન ના થઇ શક્યા અને તેમણે સતી સ્વીકારી લીધું હતું.

કૃષ્ણના પિતા નંદા
જોકે, ભગવાન કૃષ્ણના પિતા નંદાના સ્થાનો વિશે કોઈ સ્રોત ઉપલબ્ધ નથી, એવું કહેવાય છે કે તે ભગવાન ના ભક્ત હતા. તેથી, એવું માનવામાં આવે છે કે ભગવાન શિવના ગણેશ (સહાયક) આવ્યા અને તેમને ભગવાન શિવ પાસે લઈ ગયા.



Click it and Unblock the Notifications











