ભારતીય 'પોહા' સૌથી તંદુરસ્ત સવાર નો નાસ્તો છે.

જો તમે ખુબ જ પ્રખ્યાત હેલ્થ કયોટ " ઈટ બ્રેકફાસ્ટ લાઈક કિંગ, લન્ચ લાઈક ક્વિન એન્ડ ડિનર લાઈક પાપર।" તો તમને અચૂક ખબર હશે કે બ્રેકફાસ્ટ નું આપણા જીવન ની અંદર કેટલું મહત્વ છે, અને તે આપણા દિવસ ની સૌથી ઈમ્પોર્ટન્ટ મિલ પણ કહેવા માં આવે છે.

અને આપણે અત્યાર સુધી માં એવા ઘણા બધા લેખો અને આર્ટિકલ્સ પણ વાંચ્યા હશે જેની અંદર આપણ ને બ્રકફાસ્ટ નું કેટલું મહત્વ છે તે સમજાવવા માં આવ્યું હશે.

નાસ્તાનો મહત્વ,

બ્રેકફાસ્ટ એ આખા દિવસ ની સૌથી મોટી અને સૌથી હેલ્ધી મિલ હોવી જોઈએ કેમ કે તે તમે ઉઠ્યા પછી સૌથી પહેલા ખાવ છો અને તેના કારણે તે તમને આખા દિવસ માટે ની જરૂરી ઉર્જા આપે છે.

અને એક સારો બ્રેકફાસ્ટ તમારા મેટાબોલિઝ્મ ને કંઈક કરે છે અને સારી સેહત માટે સારું મેટાબોલિઝ્મ રેટ હોવો ખુબ જ જરૂરી છે.

જો કોઈ પણ વ્યક્તિ હેલ્ધી બ્રેકફાસ્ટ નહિ કરી રહ્યું અને સ્વરે તેઓ કોઈ તંદુરસ્ત વસ્તુ ને ખાવા ના બદલે જો જનક ફૂડ ખાઈ રહ્યા હોઈ તો તેઓ પોતાની સેહત ને જોખમ માં મૂકી રહ્યા છે.

અને ઘણી બધી વખત સમય ના અભાવ ના કારણે લોકો બ્રેકફાસ્ટ ને સ્કિપ કરતા હોઈ છે.

બ્રેકફાસ્ટ ને સ્કિપ કરવા થી નીચા બ્લડ પ્રેશર, નીચા મેટાબોલિક દર, હૃદય બિમારીઓ, કબજિયાત, વગેરે જેવી બીમારીઓ થઇ શકે છે.

તો કોઈ પણ વ્યક્તિ એ ક્યારેય પણ બ્રેકફાસ્ટ ને મિસ ના કરવો જોઈએ અને એક બેલેન્સ રાખી અને તંદુરસ્ત બ્રેકફાસ્ટ દરરોજ અચૂક કરવો જ જોઈએ.

અને જો તમે દરરોજ એક હેલ્ધી બ્રેકફાસ્ટ લઇ રહ્યા છો તો તેના કારણે, તમારા બ્રેન સેલ્સ ખુબ જ એક્ટિવ થઇ જાય છે, જેના કારણે તમે આખો દિવસ વધુ અટેન્ટીવ બની જાવ છો અને તેટલું જ નહિ તમારી અબ્ધી જ રોજબરોજ ના કામો ને તમે ખુબ જ ઉર્જા થી કરી શકો છો.

અને આપણ ને બધા ને ખબર છે કે ઇન્ડિયા ની અંદર દરેક રાજ્યો ની અંદર બ્રેકફાસ્ટ, લન્ચ અને ડિનર કે નાસ્તા માટે ઘણી બધી અલગ અલગ પ્રકાર ની વાનગીઓ બનતી હોઈ છે.

જેમકે, નોર્થ ની અંદર લોકો મોટા ભાગે ડિનર માં રોટી અને કરી લેતા હોઈ છે જયારે સાઉથ ની અંદર મોટાભાગે લોકો ડિનર માં માત્ર રાઈસ લેતા હોઈ છે.

જોકે, પોહા કે જેને સાઉથ ની અંદર 'અવલક્કી' અથવા 'અવલ' ના નામે પણ ઓળખવા માં આવે છે તે આખા ઇન્ડિયા ની અંદર પ્રખ્યાત છે.

મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગણા, દિલ્હી અને બીજા પણ અમુક રાજ્યો ;પોહા ને સવારે નાસ્તા ની અંદર ઘણી વખત પસંદ કરતા હોઈ છે.

તો આવો જાણીયે કે પોહા શા માટે એક ખુબ જ સારો બ્રેકફાસ્ટ નો ઓપ્શન છે.

1: ગ્લુટેન-ફ્રી

1: ગ્લુટેન-ફ્રી

'પોહા' ગ્લુટેન-ફ્રી હોવાથી, તે લોકો દ્વારા સલામત રીતે તેનો ઉપયોગ કરી શકાય છે જે ગ્લુટેન માટે એલર્જીક હોઈ શકે છે અને વજન ગુમાવવાનો પ્રયાસ કરતા લોકો પણ હોઈ શકે છે.

2: આયર્નમાં સમૃદ્ધ

2: આયર્નમાં સમૃદ્ધ

'પોહા' આયર્ન સામગ્રી સમૃદ્ધ છે, જે તમારા રક્ત કોશિકાઓને તંદુરસ્ત રાખી શકે છે અને તમારા સમગ્ર આરોગ્યને સુધારી શકે છે.

3: વિટામિન બી 1

3: વિટામિન બી 1


'પોહા' વિટામિન બી 1 થી લોડ કરવામાં આવે છે, તેથી ડાયાબિટીસ માટે તે સારો નાસ્તો વિકલ્પ છે, કારણ કે તે લોહીમાં ખાંડના સ્તરને ચેકમાં રાખે છે.

4: સરળતાથી ડાઇજેસ્ટિબલ

4: સરળતાથી ડાઇજેસ્ટિબલ

'પોહા' સરળતાથી પાચક છે, તે પાચન બિમારીઓથી પીડાતા લોકો માટે ઉત્તમ ભોજન છે.

5: વજન ઉતારવા માં મદદ કરે છે

5: વજન ઉતારવા માં મદદ કરે છે

પોષણવાદીઓ અભિપ્રાય આપે છે કે 'પોહા' વજન ઘટાડવા માટે એક આદર્શ ખોરાક છે, કારણ કે તેમાં તમને લાંબા સમય સુધી પૂર્ણ રહેવાની અને ભૂખમરોને અસરકારક રીતે ઘટાડવાની ક્ષમતા છે.

6: પ્રોટીન સમૃદ્ધ

6: પ્રોટીન સમૃદ્ધ

'પોહા' પ્રોટીનની સામગ્રીમાં પણ સમૃદ્ધ છે, તે સ્નાયુના સમારકામ અને સ્નાયુ-મકાનમાં સહાય કરી શકે છે. 'પોહા' એક મહાન વર્કઆઉટ નાસ્તો હોઈ શકે છે.

7: બોન્સ માટે સારું

7: બોન્સ માટે સારું

દહીં સાથે 'પોહા' ઉપભોક્તા તમારા હાડકાંને મજબૂત બનાવવા માટે કેલ્શિયમ સાથે તમારા શરીરને ભળી શકે છે.

Story first published: Friday, January 25, 2019, 10:30 [IST]
X
Desktop Bottom Promotion