એલોવેરા દરેક દુખની દવા છે, જાણો છો કેમ? એવું એટલા માટે કેમકે આ ના ફક્ત ત્વચા અને વાળ માટે લાભકારક છે પરંતુ સ્વાસ્થ્ય માટે પણ. એલોવેરાની જેલના ઉપયોગથી ખીલ, ...
મનુષ્યો માટે વિશેષરૂપથી મહિલાઓ માટે કદાચ સૌથી વધુ ચિંતાનુ કારણ વાળનું સફેદ થવું હોય છે. જો કે એ વાત સાચી છે કે સમયની સાથે અને વધતી જતી ઉંમરની સાથે વાળ સફે...
કપૂરનો ઉપયોગ દરેક ઘરમાં પૂજા-પાઠ માટે કરવામાં આવે છે. કપૂર કે પછી કપૂરનું તેલ વાળ અથવા ત્વચાના રોગો માટે પણ ઘણું સારુ માનવામાં આવે છે. તે દાઝેલા અને કપાઈ ...
જો તમે જુદા-જુદા નુસખા અજમાવીને થાકી ગયા છો અને તો પણ તમારા વાળ ખરતા બંધ નથી થઈ રહ્યા તો હેરાન થવાની જરુર નથી, કેમકે તમારે હજુ એક નુસખો અજમાવવાનો બાકી રહી ...
આજકાલ ઓછી ઉંમરમાં જ લોકોના માથાના વાળ ઉતરવાનું શરૂ થઈ જાય છે. જો માથાના વાળ ઉતરે તો તમે ઘરે બનાવેલા હેયર માસ્ક ટ્રાઈ કરો. તેનાથી તમને ઘણો ફરક જોવા મળશે. ખર...