પ્રેગ્નંસીમાં ડાયેટનું ધ્યાન રાખવું બહુ જરૂરી હોય છે. યોગ્ય ખાન-પાન માતા અને ગર્ભસ્થ શિશુ બંનેના આરોગ્ય માટે જરૂરી છે, પરંતુ આ અવસ્થામાં યોગ્ય ખાનપાન ક...
નવરાત્રિમાં સામાન્ય રીતે મહિલાઓ 9 દિવસો સુધી ઉપવાસ રાખે છે, ઘણી વાર પ્રેગ્નંટ મહિલાઓ પણ વ્રત રાખે છે. એમ તો સગર્ભા મહિલાઓએ પોતાનાં ત્રણ મહિના અને છેલ્લા ...
જો આપ સ્તનપાન નથી કરાવતા, તો આપનું દૂધ ઓછું થઈ જાય છે અને અંતે એવો સમય આવે છે કે જ્યારે દૂધ બનવાનું બંધ થઈ જાય છે ! શરુઆતનાં દિવસોમાં બાળક થયા બાદ દૂધનું સ્...
સગર્ભાવસ્તા દરમિયાન મહિલાઓનાં શરીરમાં અનેક પ્રકારનાં ફેરફારો આવે છે અને સામાન્યરીતે આપે આ ફેરફારો વિશે સાંભળ્યું પણ હશે, પરંતુ આપને કદાચ ખબર નહીં હોય ...
આપ બૅબી બમ્પ ક્યારે જુઓ છો ? સગર્ભાવસ્થા દરમિયાન જ ન ? ત્યારે શું કે જ્યારે ડિલીવરી બાદ પણ આ બૅબી બમ્પ જેમનું તેમ જ રહે ? સગર્ભાવસ્થા દરમિયાન બાળકનાં આકારમ...
સેક્સલાઇફનો આનંદ અને ગર્ભધારણ કરવામાંગો છો, પરંતુ બધુ બરાબર નથી ? નિયમિત માસિક છતાં આપને નથી ખબર કે આપ કેમ ગર્ભ ધારણ નથી કરી શકી રહ્યાં ? તેનું કારણ બ્લૉક...
પ્રેગ્નંસી દરમિયાન એક મહિલાનાં શરીરે ઘણા નવા પરિવર્તનોમાંથી પસાર થવું પડે છે. આ તે સમય હોય છે કે જ્યારે મહિલાઓએ પોતાનું ખસ ધ્યાન રાખવાનું હોય છે. પ્રેગ્...
એક અભ્યાસમાં ખુલાસો થયો છે કે જે મહિલાઓ સગર્ભાવસ્થા દરમિયાન ઉચ્ચ પ્રમાણમાં ચરબીયુક્ત આહાર લે છે, તેમનાં બાળકોમાં માનસિક વિકાર જેમ કે બેચેની, ડિપ્રેશન ...
મીઠા-મધુરા મધથી આરોગ્યને અગણિત ફાયદાઓ છે. બાળકોથી માંડી મોટેરાઓ સુધી જો તેનું નિયમિત સેવન કરે, તો રોગ પ્રતિકારક ક્ષમતા વધુ મજબૂત થાય છે. એટલું જ નહીં, મધ ...
સગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓનાં વ્યવહાર અને મૂડમાં ફેરફાર થાય છે. એવામાં તેમના પતિ માટે તેમની દરેક વાતને સમજવી બહુ મુશ્કેલ થઈ પડે છે. સામાન્ય રીતે પુરુષ...
આઈવીએફ કોઈ ખતરો, ખોફ કે ફોબિયો નથી, પણ તે એક ‘ટેસ્ટ ટ્યૂબ બૅબી'ની પ્રક્રિયા છે કે જેનાં વિશે તાજેતરનાં કેટલાક વર્ષોમાં માહિતી પ્રાપ્ત થઈ છે. જે મહિલાઓને...