For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રવિવારે ખાશો નહી આ 5 વસ્તુઓ, નહીતર તમારા થશે સૂર્ય દેવનો પ્રકોપ

By Karnal Hetalbahen
|

ભગવાન સૂર્યને હિંદુઓના મુખ્ય દેવતા ગણવામાં આવે છે તથા આ વૈદિક જ્યોતિષના મુખ્ય તત્વોમાંના એક છે. આ નવગ્રહોના મુખિયા પણ છે. તેમને દૈવીય અવતારમાં તેમને સાત ઘોડાની રથ પર સવાર દર્શાવવામાં આવ્યા છે. આ ઇન્દ્રધનુષ્યની સાથે રંગો અથવા શરીરના સાત ચક્રોનું પ્રતીક છે.

ભગવાન સૂર્યને પ્રકૃતિ

ભગવાન સૂર્યને પ્રકૃતિ

રવિવારને ઇષ્ટદેવ ભગવાન સૂર્યને તેમની ગરમ અને કડક પ્રકૃતિના લીધે વૈદિક જ્યોતિષમાં કેટલાક હાનિકારક રૂપ વર્ણવામાં આવ્યા છે.

આશીર્વાદ

આશીર્વાદ

તે આત્મા, ઇચ્છા શક્તિ, પ્રસિદ્ધિ, આંખો, સામાન્ય જીવનશક્તિ, સાહસ, શાસન, પિતા અને પરોપકારના ગુણોનું વર્ણન કરે છે.

જન્મ પત્રિકામાં ભગવાન સૂર્યની સ્થિતિ

જન્મ પત્રિકામાં ભગવાન સૂર્યની સ્થિતિ

એવા લોકો જેમની જન્મ કુંડળી પર ભગવાન સૂર્યનું રાજ હોય છે તથા તે લોકો જે તેના હાનિકારક કારણોથી પીડિત છે તેમને જો ભગવાન સૂર્યના પ્રકોપથી બચવું છે તો તેમને રવિવારના દિવસે આ વસ્તુઓ ન ખાવી જોઇએ.

મસૂર

મસૂર

મસૂરમાં ખૂબ વધુ માત્રામાં પ્રોટીન મળી આવે છે જે માંસમાંથી મળી આવતાં પ્રોટીનની તુલનામાં પણ ખૂબ વધુ હોય છે. એટલે દેવ ભોગ અર્થાત ભગવાનના પ્રસાદના રૂપમાં ખાઇ ન શકાય.

લાલ સરગવો

લાલ સરગવો

રવિવારના દિવસે લાગ સરગવો ખાવો અશુભ ગણવામાં આવે છે કારણ કે આ પ્રકારના મિશ્રિત અલ્પકાલિક બારમાસી છોડને વૈષ્ણવ ધર્મમાં મૃત્યુંનું પ્રતીક ગણવામાં આવે છે.

લસણ

લસણ

જો કે લસણ બ્લ્ડપ્રેશરને કંટ્રોલ કરવા માટે સારું ગણવામાં આવે છે પરંતુ તેને રવિવારના દિવસે ખાવું ન જોઇએ કારણ કે તેને મૃત વ્યક્તિના પરસેવાના પ્રતીક તરીકે જોવામાં આવે છે.

માછલી

માછલી

જો માછલી પ્રોટીનનો સારો સ્ત્રોત ગણવામાં આવે છે પરંતુ રવિવારના દિવસે તેને ન ખાવાની સલાહ આપવામાં આવે છે કારણે આ માંસ છે.

ડુંગળી

ડુંગળી

જાણો રવિવારના દિવસે આ 5 વસ્તુઓનું સેવન કરવું કેમ અશુભ માનવામાં આવે છે. આજકાલના સમયમાં ગૌ હત્યાને ખૂબ જ અધાર્મિક ગણવામાં આવે છે પરંતુ પ્રાચીન કાળમાં તેના પર કોઇ પ્રતિબંધ નથી.

ગૌમેદ યજ્ઞ (1)

ગૌમેદ યજ્ઞ (1)

એવું માનવામાં આવે છે કે હિંદુ કથાઓમાં ગૌમેદ યજ્ઞનો ઉલ્લેખ જોવા મળે છે જેમાં ગાયની બલિને એક અનુષ્ઠાન ગણવામાં આવે છે. તેને શક્તિવર્ધક ગણવામાં આવે છે. એકવાર એક સાધુ ગૌમેદ યજ્ઞ કરવાનો વિચાર કરતા હતા જેમાં સવારે ગાયની બલિ ચઢાવીને તેને સાંજ સુધી પુનજીવિત કરવાની જોગવાઇ હોય છે.

ગૌમેદ યજ્ઞ (2) સાધુની પત્ની ખૂબ જ નબળી હતી. તે ભૂખ સહન કરી શકતી ન હતી. ઘણા દિવસોથી તે ફળ અને કંદમૂળ ખાઇને જીવન પસાર કરી રહી હતી અત: તેણે મરેલી ગાયના શરીરમાંથી એક ટુકડો કાઢીને તેને રાંધવાનો નિર્ણય કર્યો. પરંતુ સાધુની પત્નીને માંસની ગંધ સહન ન થઇ અંતે તેણે માંસના ટુકડાને જંગલમાં ફેંકી દીધો જે પછી બે ટુકડામાં વિભક્ત થઇ ગયો.

Read more about: hindu હિંદૂ
English summary
For those whose birth charts are ruled by Lord Sun and those who are suffering due to its malefic reasons must not eat these following things on a Sunday; if they wish to avoid his wrath.
Story first published: Thursday, January 5, 2017, 11:04 [IST]
X
Desktop Bottom Promotion