Just In
- 1041 days ago #BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 1050 days ago #IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1780 days ago શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1782 days ago કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
જાણો રાતમાં નાઈટ ક્રીમ લગાવીને સૂવાના કયાં ફાયદા હોય છે
૩૦ વર્ષથી વધારે ઉંમરની મહિલાઓને પોતાની દૈનિક દિનચર્યામાં નાઈટ ક્રીમને અવશ્ય શામેલ કરવી જોઈએ. નાઈટ ક્રીમમાં એન્ટીઓક્સીડેન્ટસ, વિટામિન્સ અને કોલેજન મળી આવે છે તો ત્વચાની વધતી ઉંમરના લક્ષણોના ઉપાયમાં સહાયક થાય છે. નાઈટ ક્રીમમાં ઉચ્ચ માત્રામાં કોલેજન મળી આવે છે જે ત્વચાના લચીલાપણું અને દ્દઢતાને
રાતના સમયે નાઈટ ક્રીમનો ઉપયોગ કરવો ત્વચાની દેખભાળની સૌથી સારી રીત છે. જે પ્રકારે તમે દિવ્સના સમયે મોઈસ્ચુરાઈઝર લગાવો છે તે પ્રકારે રાતના સમયે પણ ત્વચાની દેખભાળ કરવી ખૂબ મહત્વપૂર્ણ હોય છે. જો તમે અત્યાર સુધી નાઈટ ક્રીમનો ઉપયોગ કરવાનું શરૂ ના કર્યું હોય તો તમારે તેના ઉપયોગ અને તેનાથી થનાર લાભ વિશે જાણવું જોઈએ.
નાઈટ
ક્રીમનો
ઉપયોગ
કેમ
કરશો?
આખો
દિવસ
તમારી
ત્વચા
ખૂબ
વધારે
પ્રદૂષણ
અને
તણાવ
ઝેલે
છે
એટલાં
માટે
રાતના
સમયે
ત્વચાની
દેખભાળ
કરવી
ખૂબ
મહત્વપૂર્ણ
થઈ
જાય
છે.
રાતમાં
ત્વચાની
દેખભાળ
કરવાથી
સવારે
ઉઠવાથી
તમારી
ત્વચા,
સાફ,
શાનદાર
અને
સુંદર
દેખાય
છે.
સમયની
સાથે
સાથે
તમારી
ત્વચાની
ચમક
અને
લચીલાપણું
ઓછું
થઈ
જાય
છે.
તેનાથી
તમારી
રંગત
ઓછી
થવા
લાગે
છે.
અંતમાં: ત્વચાના લચીલાપણા અને દ્દઢતાને બનાવી રાખવા માટે તમારે નિયમિત રીતે નાઈટ ક્રીમ્સનો ઉપયોગ કરવો જોઈએ. રાતના સમયે તમારી ત્વચમાં કોશિકાઓના નવીનીકરણની પ્રક્રિયા થાય છે અને એટલા માટે રાતના સમયે નાઈટ ક્રીમનો ઉપયોગ કરવાથી તમારી ત્વચા શાનદાર અને સુંદર થઈ જાય છે.
નાઈટ
ક્રીમના
ઉપયોગથી
થનાર
લાભ
-
મોટાભાગના
અભ્યાસ
અને
શોધથી
જાણવા
મળ્યું
છે
કે
નાઈટ
ક્રીમમાં
સારી
માત્રામાં
એન્ટીઓક્સીડેન્ટ
અને
એમિનો
એસિડ
હોય
છે
જે
શરીરમાં
કોશિકાઓના
નવીનીકરણની
પ્રક્રિયાને
તીવ્ર
કરે
છે.
નાઈટ
ક્રીમ્સમાં
ઉચ્ચ
માત્રામાં
કોલેજન
મળી
આવે
છે
જે
ત્વચાના
લચીલાપણા
અને
દ્દઢતાને
વધારે
છે.
-
આ
વાતથી
કોઈ
ફરક
નથી
પડતો
કે
તમારી
ત્વચા
કેવા
પ્રકારની
છે,
નાઈટ
ક્રીમનો
ઉપયોગ
કરવો
બધઘા
માટે
લાભદાયક
હોય
છે.
જે
લોકોની
ત્વચા
તૈલીટ
છે
તેમને
પણ
નાઇટ
ક્રીમનો
ઉપયોગ
કરવો
જોઈએ
કેમકે
સીબમના
ઉત્પાદન
પ્રભાવી
રૂપથી
ઘટે
છે.
નાઇટ
ક્રીમનો
ઉપયોગ
કરવાથી
તમારી
ત્વચા
હાઈડ્રેટ
અને
મોઈસ્ચરાઈઝ
રહે
છે
અને
આ
પ્રકારે
તે
શુષ્ક
ત્વચાના
ઉપાયમાં
મદદરૂપ
થાય
છે.
તે
ખીલવાળી
ત્વચાની
દેખભાળમાં
પણ
સહાયક
થાય
છે.
-
૩૦
વર્ષથી
વધારે
ઉંમરની
મહિલાઓએ
પોતાની
દિનચર્યામાં
નાઈટ
ક્રીમને
જરુર
શામેલ
કરવી
જોઈએ.
નાઇટ
ક્રીમમાં
એન્ટીઓક્સીડેન્ટ,
વિટામીન્સ
અને
કોલેજન
મળી
આવે
છે
તે
ત્વચાની
વધતી
ઉંમરના
લક્ષણોના
ઉપાયમાં
સહાયક
થાય
છે.
નાઈટ
ક્રીમ્સનો
ઉપયોગ
કરવાથી
ફાઈન
લાઈન્સ,
કરચલીઓ
અને
એજિંગ
સ્પોર્ટસ
હળવા
થઈ
જાય
છે.
દરરોજ
ઉપયોગ
કરવાથી
આ
સમસ્યાનું
સરળતાથી
સમાધાન
કરી
શકાય
છે.
નાઈટ
ક્રીમ
કેવી
રીતે
પસંદ
કરશો?
જ્યારે
તમે
નાઈટ
ક્રીમની
પસંદ
કરો
છો
તો
ધ્યાન
રહે
કે
ક્રીમ
ખૂબ
વધારે
ગાઢી
ના
હોય.
ખૂબ
વધારે
ગાઢી
ક્રીમનો
ઉપયોગ
કરવાથી
ત્વચાના
રોમ
છિદ્ર
બંધ
થઇ
શકે
છે
જેનાથી
ત્વચા
ખુલીને
શ્વાસ
લઈ
શકતી
નથી.
ખૂબ
વધારે
ગાઢી
ક્રીમનો
ઉપયોગ
કરવાથી
ત્વચામાં
બળતરા
થઈ
શકે
છે
અને
તેનાથી
ત્વચા
પર
ખીલની
સમસ્યા
પણ
થઈ
શકે
છે.
તેના
ઉપરાંત
હંમેશા
યોગ્ય
નાઈટ
ક્રીમ
પસંદ
કરો
જે
પરાબેન
મુક્ત
હોય
અને
એવી
હોય
જેમાં
બીજી
કોઇ
વધારે
સુંગધ
ના
મેળવેલી
હોય.
નાઈટ
ક્રીમમાં
આ
ઘટક
હોવા
જોઈએ
નાઈટ
ક્રીમમાં
મળી
આવનાર
ઘટક
દિવસના
સમયે
લગાવવામાં
આવનાર
ક્રીમ્સ
અને
મોઈસ્ચરાઈઝરના
ઘટકોથી
અલગ
હોય
છે.
જોકે
જ્યારે
પણ
તમે
નાઈટ
ક્રીમ્સ
પસંદ
કરો
તો
ધ્યાન
રાખો
કે
તેમાં
આ
ઘટક
અવશ્ય
હોય:
નારિયેળ
તેલ,
ઓલિવ
ઓઇલ,
ઓટ્સ,
મધ,
શેયા
બટર,
જાસમીન
ઓઈલ,
એમિનો
એસિડ,
વિટામીન
એ,
જોજોબા
ઓઈલ,
રોઝ
ઓઈલ,
કોલેજન,
એન્ટીઓક્સીડેન્ટ.
જો કોઈ નાઈટ ક્રીમમાં આમાંથી થોડા ઘટક મળી આવે છે તો ત્વચા પર તેનો ઉપયોગ કરવો સુરક્ષિત હોય છે. આવી નાઈટ ક્રીમ્સનો ઉપયોગ કરો જેમાં પ્રાકૃતિક પદાર્થ, પ્રોટીન્સ, વિટામિન્સ અને એન્ટીઓક્સીડેન્ટ પ્રચુર માત્રામાં હોય જેથી તમારી ત્વચાને ઘણી રીતે ફાયદો મળી શકે.
નાઈટ
ક્રીમના
ઉપયોગની
યોગ્ય
રીત
કંઈ
છે?
-
ફક્ત
નાઈટ
ક્રીમનો
ઉપયોગ
કરવો
જ
પર્યાપ્ત
નથી
પરંતુ
તેના
ઉપયોગની
યોગ્ય
રીત
જાણવી
ખૂબ
મહત્વપૂર્ણ
છે.
અહીં
અમે
તમને
નાઈટ
ક્રીમના
ઉપયોગની
યોગ્ય
રીત
જણાવી
રહ્યા
છીએ.
આગળ
વાંચો.
-
નાઈટ
ક્રીમ
લગાવ્યા
પહેરા
તે
જરૂરી
છે
કે
તમે
તમારો
ચહેરો
સાફ
કરો.
ધ્યાન
રહે
કે
નાઈટ
ક્રીમ
લગાવ્યા
પહેલા
તમે
ચહેરા
પરથી
ધૂળ
અને
ગંદકીને
સાફ
કરી
લો.
-
ચહેરા
પર
નાઈટ
ક્રીમને
ખૂબ
થોડી
માત્રામાં
લગાવો.
ખૂબ
વધારે
માત્રામાં
ક્રીમ
લગાવવાથી
ત્વચાના
રોમ
છિદ્રો
બંધ
થઈ
જાય
છે
અને
તેનાથી
ત્વચા
પર
ખીલ
થઈ
શકે
છે.
સારું
રહેશે
કે
તમે
તેની
થોડી
માત્રાનો
ઉપયોગ
કરો
અને
તેને
ત્વચા
પર
સારી
રીતે
લગાવો.
-
જ્યારે
નાઈટ
ક્રીમ
લાગી
જાય
ત્યારે
ઉપરની
તરફ,
ગોળાકાર
દિશામાં
મસાજ
કરો
જેથી
ત્વચાને
એક
સારી
લિફ્ટ
મળી
શકે.
તેનાથી
કરચલીઓ
અને
એન્જિંગના
લક્ષણ
નથી
દેખાઈ
દેતા.