ગુજરાતી  »  ટોપિક

પ્રેગ્નંસી ટિપ્સ

આ ઘરગથ્થુ અને આસાન રીતોથી પામો સ્ટ્રેચ માર્ક્સથી છુટકારો
 પ્રેગ્નંસી બાદ મહિલાઓનાં શરીરમાં સ્ટ્રેચ આવવું એક સામાન્ય જેવી વાત છે. સામાન્ય રીતે સ્ટ્રેચ માર્ક્સનાં અભદ્રપણાનાં કારણે મહિલાઓ માતા બન્યા બાદ પણ ...
નવરાત્રિમાં વ્રત રાખતા આ વાતોનું ધ્યાન રાખે પ્રેગ્નંટ મહિલાઓ
નવરાત્રિમાં સામાન્ય રીતે મહિલાઓ 9 દિવસો સુધી ઉપવાસ રાખે છે, ઘણી વાર પ્રેગ્નંટ મહિલાઓ પણ વ્રત રાખે છે. એમ તો સગર્ભા મહિલાઓએ પોતાનાં ત્રણ મહિના અને છેલ્લા ...
શું ક્યારેય વિચાર્યું છે કે જો આપ બ્રેસ્ટફીડ નથી કરાવતા, તો દૂધ આખરે ક્યાં જાય છે ?
જો આપ સ્તનપાન નથી કરાવતા, તો આપનું દૂધ ઓછું થઈ જાય છે અને અંતે એવો સમય આવે છે કે જ્યારે દૂધ બનવાનું બંધ થઈ જાય છે ! શરુઆતનાં દિવસોમાં બાળક થયા બાદ દૂધનું સ્...
સગર્ભાવસ્થા દરમિયાન ઉગવા લાગે છે અવાંછિત વાળ
સગર્ભાવસ્તા દરમિયાન મહિલાઓનાં શરીરમાં અનેક પ્રકારનાં ફેરફારો આવે છે અને સામાન્યરીતે આપે આ ફેરફારો વિશે સાંભળ્યું પણ હશે, પરંતુ આપને કદાચ ખબર નહીં હોય ...
શું ડિલીવરી બાદ પણ નથી જઈ રહ્યું બૅબી બમ્પ ?
આપ બૅબી બમ્પ ક્યારે જુઓ છો ? સગર્ભાવસ્થા દરમિયાન જ ન ? ત્યારે શું કે જ્યારે ડિલીવરી બાદ પણ આ બૅબી બમ્પ જેમનું તેમ જ રહે ? સગર્ભાવસ્થા દરમિયાન બાળકનાં આકારમ...
કેમ બ્લૉક થઈ જાય છે ફૅલોપિયન ટ્યૂબ અને શું પડે છે તેની અસર ?
સેક્સલાઇફનો આનંદ અને ગર્ભધારણ કરવામાંગો છો, પરંતુ બધુ બરાબર નથી ? નિયમિત માસિક છતાં આપને નથી ખબર કે આપ કેમ ગર્ભ ધારણ નથી કરી શકી રહ્યાં ? તેનું કારણ બ્લૉક...
સગર્ભાવસ્થા દરમિયાન હાઈ ફૅટ ડાયેટ લેવાથી રૂંધાઈ શકે બાળકનો માનસિક વિકાસ
એક અભ્યાસમાં ખુલાસો થયો છે કે જે મહિલાઓ સગર્ભાવસ્થા દરમિયાન ઉચ્ચ પ્રમાણમાં ચરબીયુક્ત આહાર લે છે, તેમનાં બાળકોમાં માનસિક વિકાર જેમ કે બેચેની, ડિપ્રેશન ...
પ્રેગ્નંટ લૅડી માટે જાદુઈ છે ‘મધ’
મીઠા-મધુરા મધથી આરોગ્યને અગણિત ફાયદાઓ છે. બાળકોથી માંડી મોટેરાઓ સુધી જો તેનું નિયમિત સેવન કરે, તો રોગ પ્રતિકારક ક્ષમતા વધુ મજબૂત થાય છે. એટલું જ નહીં, મધ ...
પોતાની પ્રેગ્નંટ પત્નીની આમ રાખો કાળજી
સગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓનાં વ્યવહાર અને મૂડમાં ફેરફાર થાય છે. એવામાં તેમના પતિ માટે તેમની દરેક વાતને સમજવી બહુ મુશ્કેલ થઈ પડે છે. સામાન્ય રીતે પુરુષ...
શું IVF એક દર્દપૂર્ણ પ્રક્રિયા છે ?
આઈવીએફ કોઈ ખતરો, ખોફ કે ફોબિયો નથી, પણ તે એક ‘ટેસ્ટ ટ્યૂબ બૅબી'ની પ્રક્રિયા છે કે જેનાં વિશે તાજેતરનાં કેટલાક વર્ષોમાં માહિતી પ્રાપ્ત થઈ છે. જે મહિલાઓને...
ગર્ભપાત રોકવા માટેનાં આયુર્વેદિક ઉપાયો
પોતાનાં બાળકનાં જન્મની ઉત્સુકતાથી પ્રતીક્ષા કરનાર માતા-પિતાને ગર્ભપાત બાદ બહુ વધુ લાગણીશીલ દુઃખ અને દુઃખાવો થાય છે. ગર્ભપાત ઘણા કારણોથી થઈ શકે છે. જોક...
સિઝેરિયન ડિલીવરી બાદ ક્યારે શરૂ કરશો એક્સરસાઇઝ
સી-સેક્શન થયા બાદ ઘણી સાવચેતીઓ વરતવા માટે કહેવામાં આવે છે. જોકે કેટલાક તબીબોનું માનવું છે કે જ્યારે શરીરમાં તાકાત અનુભવાય, તો આપ વૉકની શરુઆત કરી દો, જ્યા...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X
Desktop Bottom Promotion