ગુજરાતી  »  ટોપિક

ધર્મ

મુસલમાન કેમ નથી ખાતા નથી ભૂંડનું માંસ, જાણો તેની પાછળની હકિકત
તમને જણાવી દઈએ કે ઈસ્લામ ધર્મમાં માંસ ખાવાનું યોગ્ય માનવામાં આવે છે પણ તેમાં પણ ઘણી શરતો છે કે તે શું ખાઈ શકો છો અને તે શું નથી ખાઈ શકતા નથી. તમને જણાવી દઈએ...
ઇસ્લામમાં શુક્રવારનું મહત્વ
તમે ઘણી વખત 'જુમ્માહ મુબારક' ની શુભેચ્છાઓ સાંભળી હશે. પરંતુ તમે જાણો છો કે તેનો અર્થ શું છે? આ શુભેચ્છા સામાન્ય રીતે શુક્રવારે સાંભળવામાં આવે છે જે મુજબ ઇ...
જાણો, કેમ હિન્દુ ધર્મમાં મંગળવારે નૉનવેજ ખાવાને ગણવામાં આવે છે પાપ ?
શું આપે ક્યારેય વિચાર્યું છે કે મંગળવારનાં દિવસે માંસાહાર ભોજનનું સેવન કરવા માટે કેમ ના પાડવામાં આવે છે ? હિન્દુ ધર્મ મુજબ મંગળવારનો દિવસ હનુમાનજીને સ...
મંગળવારે આ ઉપાયો કરી હનુમાનજીને કરો ખુશ, ધનલાભનાં બનશે યોગ
સંકટ મોચન હનુમાનના ભક્તોની ભક્તિ સૌથી જુદી હોય છે અને મંગળવારે હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે તમામ ભક્તો હનુમાનજીની પૂજા કરે છે અને પોતાની મન...
સવારે ઉઠીને કરો આ વસ્તુઓ, દિવસ જ નહીં નસીબ પણ બદલાઈ જશે
સવાર સવારમાં ઘણાની ઉંઘ એલાર્મ ઘડીયાળના અવાજથી તૂટી જાય છે. ઘણી વખત આ કારણથી તે પોતાના ઘરના લોકો પર વગર કારણે બોલવા લાગે છે. કેટલાક લોકોની ઉંઘ ખરાબ સપનાના ...
કોઈપણ નવું કામ શરૂ કરતા પહેલા માનો ચાણક્યની આ નીતિઓ, મળશે સફળતા
આપણે બધા જાણીએ છીએ કે ચાણક્ય એક ખૂબ જ બુદ્ધિમાન, ચતુર અને એક પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી હતા, જેમની કહેલી નીતિઓ આજના જમાના મુજબ બિલકુલ યોગ્ય બેસે છે. કંઈ પણ નવુ...
રાવણે મંદોદરીને જણાવ્યા હતા ‘સ્ત્રીઓના ૮ અવગુણ’
લંકાપતિ રાવણનું નામ સાંભળતા જ લોકો તેના વિશે ખરાબ વિચારવા લાગે છે કેમકે તેને માં સીતાનું હરણ કર્યું હતું. આપણામાંથી ખૂબ ઓછા લોકો જાણે છે કે તે એક મહાપંડ...
ક્યાંક તમારો જન્મ રાક્ષસ ગણમાં તો નથી થયો ને
તમે જોયું હશે કે જ્યારે પણ ઘરમાં કોઈના લગ્નની વાત ચલાવવામાં આવે છે તો સૌથી પહેલાં કુંડળી મેળવવામાં આવે છે, કુંડળીમાં ગુણ, નાડી, દોષ અને ગણ પર વધારે મહત્વ ...
શું તમે જાણો છો લોકો ગુરુવારે વાળ કેમ નથી ધોતા?
વડીલોને તમે ક્યારેક કહેતા સાંભળ્યા હશે કે આજે ગુરુવાર છે તો વાળ ના ધોતા. સમય બદલાયો, રીત પણ બદલાઈ, વિચાર બદલાયા, પરંતુ આજે પણ ગુરુવારે વાળ ધોતા પહેલા એક વા...
જાણો, અપરણિત સ્ત્રીઓએ કેમ ના સ્પર્શવું જોઈએ શિવલિંગ
શિવલિંગને યોનિ ( જે દેવી શક્તિનું પ્રતિક છે અને મહિલાની રચનાત્મક ઉર્જા છે) ની સાથે પૂજવામાં આવે છે. પરંતુ એવું માનવામાં આવે છે કે શિવલિંગની પૂજા ફક્ત પુર...
જાણો ભગવાન હનુમાનનાં જન્મનું રહસ્ય
ભગવાન હનુમાનનાં જન્મની કથા માતા અંજનિ સાથે જોડાયેલી છે. ભગવાન હનુમાન માતા અંજનિ અને કેસરી નંદનનાં પુત્ર હતાં કે જેઓ અંજનાગિરી પર્વતના હતાં. અગાઉ અંજનિ ...
આ પ્રમાણો જોઈ વિશ્વાસ નથી થતો કે હનુમાનજી આજે પણ જીવિત છે
કહેવા માટે તો ભગવાન આપણા હૃદયમાં વાસ કરે છે, પરંતુ વાત જો હનુમાનજીની હોય, તો તેઓ આજે પણ ધરતી પર મોજૂદ છે. હા જી, આપ વિચારી રહ્યા હશો કે હનુમાન તો ત્રેતાયુગમ...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X
Desktop Bottom Promotion