આપણે બધા ખૂબ ધૂમધામથી દિવાળી ની ઉજવણી કરીએ છીએ. પરંતુ મિત્રો, શું તમે દિવાળીની ઉજવણી પાછળનું ચોક્કસ કારણ જાણો છો? જયારે તમે ઘરમાં કોઈને તેનું કારણ પૂછશો ...
દરેક ધર્મમાં પોતાનાં જુદા જ વિચારો હોય છે અને માન્યતાઓ હોય છે. હિન્દુ ધર્મમાં બાળપણથી જ અનેક વાતોને કરવા અને ન કરવા અંગે શીખવાડવામાં આવે છે. આ તમામ વાતોમ...
બંગાળીઓની દુર્ગા પૂજા આખા દેશમાં ફેમસ છે. બંગાળી સમુદાયમાં ધર્મ અંગે આટલી બંદિશો નથી કે આપ આ કરો કે આ ન કરો. તેમની પૂજા કરવાની વિધિ અને પ્રસાદ બીજા સમુદાય...
શાક્ત પરંપરામાં માતા દુર્ગાને સૌથી સર્વશ્રેષ્ઠ ગણવામાં આવ્યા છે. અહીં દેવીનું સ્થાન સર્વોચ્ચ હોય છે. શાક્ત સંપ્રદાયમાં દેવીને શક્તિ રૂપે ગણવામાં આવે ...
નવરાત્રિનો શુભ પ્રસંગ ટૂંક સમયમાં શરૂ થશે. હિન્દુ તહેવાર દરમિયાન 9 દિવસ સુધી દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિની શરૂઆત ઘટસ્થ...
જો આપ બટાકાની ટિક્કીથી કંટાળી ગયા છો, તો આ વખતે શક્કરિયાંથી બનતી ટિક્કી જરૂર ટ્રાય કરી શકો છો. ચટપટા ભારતીય મસાલાઓની સાથે બનતી આ શકકરિયું ટિક્કી બટાકાની...
અક્ષય તૃતિયા હિન્દુ કેલેન્ડરમાં સૌથી શુભ દિવસ છે. આ દિવસને હિન્દુ કેલેન્ડરમાં એટલો શુભ ગણવામાં આવે છે કે કોઇ પણ શુભ કાર્યને કરવા માટે મુહૂર્ત પણ જોવું પ...
અક્ષય તૃતીયાનું મહત્વ અને આ દિવસને ઉજવવા પાછળનાં છુપાયેલા કારણોથી ખબર પડે છે. જો આપ આ કિવદંતીઓ વિશે જાણવા માંગો છો તો આ લેખને આગળ વાંચો.હિન્દુ ધર્મમાં અ...
નાતાલની સજાવટ કેટલાક રંગો વગર તો એકદમ અધૂરી છે, જેમ કે લાલ, લીલો અને ગોલ્ડ. આ રંગો નાતાલ સાથે પ્રતીકાત્મક રીતે જોડાયેલા હોય છે અને તેમનામાં કેટલાક ગૂઢાર્...
હોળીની સીઝન આવી ચુકી છે. તો એવામાં આપ મિઠાઇઓ અને ઘુઘરા માટે બજારથી માવો લાવવાનું વિચારતો હશો ? પરંતુ જો આપ ઘરે જ માવો બનાવી લો, તો કેટલું સારૂ રહેશે ? બજારન...
દિવાળીનાં છ દિવસ બાદ ઉજવાતો છઠ પર્વ એક પ્રાચીન તહેવાર છે. આ તહેવારમાં ચાર દિવસ સુધી ભગવાન સૂર્યની પૂજા કરવામાં આવે છે.આ તહેવાર માટે ઘાટોને શણગારવામાં આવ...
કરવા ચોથ હિન્દુઓનો એક પ્રમુખ તહેવાર છે કે જે પરિણીત મહિલાઓ ઉજવે છે. તે ભારતનાં પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનનો પર્વ છે. ગ્રામ્ય મહિલાઓથી ...