વધતી વયમાં આપણે સૌએ ખીલની સમસ્યાઓનો સામનો કર્યો છે કે જે એક સમય બાદ પોતાની મેળે જ સમાપ્ત થઈ જાય છે. જોકે આપણામાંથી ઘણાઓએ આ સમસ્યાનો સામનો 20થી 30 વર્ષ સુધી પ...
આપે હસ્ત મૈથુનનાં માત્ર ફાયદાઓ વિશે જ સાંભળ્યું હશે, પરંતુ તે વધારે કરવાથી આપનાં શરીરમાં નબળાઈ પણ આવી શકે છે. જ્યારે છોકરાઓને નબળાઈ આવે છે, તો તેઓ દવાઓ અન...
માથાનાં દુઃખાવા ત્રણ પ્રકારનાં હોય છે - સ્ટ્રેસ માથાનો દુઃખાવો, માઇગ્રેન અને ક્લસ્ટર માથાનો દુઃખાવો. સ્વાભાવિક છે કે માથાનો દુઃખાવો એક ગંભીર સમસ્યા છે ...
આયુર્વેદમાં સમ્પૂર્ણતઃ સ્વસ્થ રહેવાનાં દરેક પાસા વિશે જણાવવામાં આવ્યું છે. ભલે તે યોગ્ય રીતે ખાવાની વાત હોય કે દરરોજ સવારે ઉઠીવા અને મેડિટેશનની આદતની ...
ખાવા સાથે કે ખાધાનાં તરત બાદ પાણી પીવું આરોગ્ય માટે સારૂ નથી. તેનાથી પાચન તંત્ર પર અસર પડે છે. જ્યારે આપ ખાઓ છો, તો પાચન તંત્ર મસ્તિષ્કનાં નિર્દેશોનું પાલ...
સામાન્ય રીતે 55 વર્ષની ઉંમર થતા-થતા લોકોનાં દાંત પડવાનું શરૂ થઈ જાય છે. આ એક રીતેદર્શાવે છે કે આપની ઉંમર વધારે થઈ ગઈ છે અને એવામાં આપને ખાતી કે બોલતી વખતે મ...
જો આપને પણ પેશાબ કરતી વખતે તીવ્ર બળતરા કે દુઃખાવો થાય છે કે પછી આપ થોડીક વાર માટે પણ પેશાબ નથી રોકી શકતાં, તો તેનો મતલબ છે કે આપ યૂટીઆઈથી પીડિત છે. યૂરિનરી ...
મેદસ્વિતા ઘટાડવા માટે આપ જિમ નહીં, પણ પોતાના ડાયેટમાં જીરૂં અને કેળાનાં મિશ્રણનો સમાવેશ કરો. જીરૂં અને કેળું કેવી રીતે વજન ઘટાડે છે, આવો જાણીએ. આપણે સૌ જા...
અહીં કેટલીક એવી જડી-બૂટીઓ વિશે અમે જણાવી રહ્યાં છીએ કે જે મેલેરિયા સામે લડવામાં આપની મદદ કરે છે. મેલેરિયા એક ચેપી રોગ છે તથા તે કોઈને પણ થઈ શકે છે. ઉલ્ટી, ઉ...
આપણા ઘરોમાં લસણનો પ્રયોગ રસોઈ બનાવવામાં કરવામાં આવે છે, પરંતુ શું આપ જાણો છો કે લસણનાં પ્રયોગથી આપ શરદી-સડેખમથી ક્ષણ વારમાં મુક્તિ પણ પામી શકો છો ? લસણ શર...
ન સાંભળી શકવાની સમસ્યાની પાછળ ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ ઘણા કેસોમાં કાન સાફ કરવા (ઘરગથ્થુ ઉપચાર)થી આ સમસ્યાનો ઉકેલ આવી જાય છે. કેટલાક કેસોમાં લોકો પોતાન...
જેમ-જેમ આપની ઉંમર વધતી જાય છે, તેમ-તેમ આપના પગ ચપટા અને પહોળા થઈ જાય છે. તેનાથી પગની પટ્ટી પર બહુ વધુ તાણ પડે છે અને પગોની પૅડિંગ ઓછી થવા લાગે છે. જેમ-જેમ ઉંમ...