મ્યૂક્સ ડિપોઝિશન એ એક ખુબ જ ખરાબ સ્થિતિ છે, જેની અંદર ઘણી બધી ડિસ્કમ્ફર્ટ જોડાયેલ છે. અને મ્યૂક્સ ડિપોઝિશન ઘણી બધી પ્રકારે થઇ છે તે નાના સ્તર પર પણ થાય છે ...
આયલેશિસ એ ચેહરા નો એક ખુબ જ મહત્વ પૂર્ણ ભાગ છે, અને તમારા આયલેશીસ ની પરિસ્થિતિ કેવી છે તેના પર થી તે તમારા ચેહરા ને સારો અથવા ખરાબ બનાવી શકે છે. સુખદ અને લા...
વાળ ની કાળજી લેવા માટે અને તેને લાંબા સમય સુધી સારા અને ઘાટા રાખવા માટે હેર ઓઇલ મસાજ એ કોઈ નવી વાત નથી. આપણે બધા જ આ વસ્તુ ને વર્ષો થી કરતા આવીએ છીએ. અને આની ...
વધતી વયમાં આપણે સૌએ ખીલની સમસ્યાઓનો સામનો કર્યો છે કે જે એક સમય બાદ પોતાની મેળે જ સમાપ્ત થઈ જાય છે. જોકે આપણામાંથી ઘણાઓએ આ સમસ્યાનો સામનો 20થી 30 વર્ષ સુધી પ...
તમારા સ્વસ્થ રહેવા માટે સમયસર જમવું ખૂબ જરૂરી છે. આજકાલની સૌથી મોટી સમસ્યા છે તે ભૂખ ના લાગવી જેના કારણે મોટાભાગના લોકો પરેશાન છે. ભૂખ ના લાગવી, ખાસ કરીને...
ભાંગનું નામ સાંભળતા જ આપણે ભંવો સંકોચવા લાગીએ છીએ, કારણ કે આપણે તેને તરત જ નશા સાથે જોડી દઇએ છીએ. બીજી બાજુ ભાંગ શિવરાત્રિમાં ભગવાન શિવને ચઢાવવામાં પણ ઉપ...
આપે હસ્ત મૈથુનનાં માત્ર ફાયદાઓ વિશે જ સાંભળ્યું હશે, પરંતુ તે વધારે કરવાથી આપનાં શરીરમાં નબળાઈ પણ આવી શકે છે. જ્યારે છોકરાઓને નબળાઈ આવે છે, તો તેઓ દવાઓ અન...
માથાનાં દુઃખાવા ત્રણ પ્રકારનાં હોય છે - સ્ટ્રેસ માથાનો દુઃખાવો, માઇગ્રેન અને ક્લસ્ટર માથાનો દુઃખાવો. સ્વાભાવિક છે કે માથાનો દુઃખાવો એક ગંભીર સમસ્યા છે ...
સરગવાનો ઉપયોગ આપણે સામાન્ય રીતે સાંભર કે શાક બનાવવા માટે કરીએ છીએ. શરદી-ખાંસી, ગળાની ખારાશ અને છાતીમાં કફ જામી જતા સરગવાનો ઉપયોગ કરવો બહુ જ ફાયદાકારક હો...
આજનાં સમયમાં સૌ કોઈ પોતાનાં વધેલા વજન અને જાડાપણાથી પરેશાન છે, કારણ કે આવી પરિસ્થિતિમાં તેઓ પોતાનો મનગમતો ડ્રેસ નથી પહેરી શકતાં. તેનાંથી બચવામાટે દરરો...
આયુર્વેદમાં સમ્પૂર્ણતઃ સ્વસ્થ રહેવાનાં દરેક પાસા વિશે જણાવવામાં આવ્યું છે. ભલે તે યોગ્ય રીતે ખાવાની વાત હોય કે દરરોજ સવારે ઉઠીવા અને મેડિટેશનની આદતની ...
ખાવા સાથે કે ખાધાનાં તરત બાદ પાણી પીવું આરોગ્ય માટે સારૂ નથી. તેનાથી પાચન તંત્ર પર અસર પડે છે. જ્યારે આપ ખાઓ છો, તો પાચન તંત્ર મસ્તિષ્કનાં નિર્દેશોનું પાલ...