ગુજરાતી  »  ટોપિક

Hindu

આધ્યાત્મિક ગુરુઓ અને હિંદુ ધર્મના સંતો
ભારત બહુવિધ ધર્મોની જમીન છે. અને આ ધર્મોને મહાન સંતો અને સંતાનો દ્વારા આપવામાં આવેલ ફિલોસોફીઓ દ્વારા માર્ગદર્શન અને રક્ષણ આપવામાં આવ્યું છે. અહીં અમે ત...
શિવલિંગ પર આ વસ્તુઓ ચઢાવવાથી પ્રસન્ન થાય છે ભગવાન શિવ
આવુ માનવામાં આવે છે કે ભગવાન શિવનું શિવલિંગ એટલુ પવિત્ર હોય છે કે તેની પૂજાથી આપના આત્માની દરેક નકારાત્મકતા દૂર થાય છે. ભગવાન શિવ દેવોના દેવ મહાદેવ એટલે...
તો બ્રહ્માજીના શ્રાપના લીધે મહિલાઓને શરૂ થયું હતું માસિક ધર્મ આવવાનું
આજે મહિલાઓ, પુરૂષોની સાથે ખભેથી ખભો મિલાવીને ચાલવા લાગી છે પરંતુ તેમછતાં પણ પણ આ બંને વચ્ચેનો ફરક આજેપણ મટી શક્યો નથી. આપણી સભ્યતા અને સંસ્કૃતિમાં આજે પ...
મૃત્યુ શૈય્યા પરથી ભીષ્મ પિતામહે આપ્યા હતા આ 20 મોટા બોધપાઠ કે જે બદલી નાંખશે જીવન
ભારતના સૌથી મહત્વના મહાકાવ્ય મહાભારતમાં કુરુના રાજા શાંતનુના પુત્ર ભીષ્મ પિતામહ અને દેવી ગંગાએ જીવનના મહત્વના બોધપાઠ આપ્યા છે. આ એક મહાન મગજના બોધપાઠ ...
જાણો આપની રાશિ મુજબ કયુ છે આપનુ પાવર ચક્ર
જ્યોતિષ શાસ્ત્ર મુજબ રાશિની સહાયથી વ્યક્તિના વ્યવહાર અને સ્વભાવ વિશે જાણી શકાય છે. રાશિ મુજબ કોઈ વ્યક્તિની શારીરિક જરૂરિયાતો અને અન્ય માહિતીઓ વિશે જા...
જાણો કેમ હનુમાનજી લગાવતા હતા સિંદૂર, હનુમાનજી સાથે જોડાયેલા 5 રહસ્યો
હિન્દુ ધર્મમાં હનુમાનજી એકમાત્ર એવા દેવતા છે કે જે શીઘ્ર પોતાનાં ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. તેમની પૂજાથી ભક્તોને શક્તિ અને સાહસની પ્રાપ્તિ થાય છે. ...
આ કારણોથી આવે છે બિહામણા સપનાં, જાણો કારણો અને તેનાથી બચવાનાં ઉપાયો
આપે સૂતા સમયે ક્યારેય સપનું જોયું છે ? અરે, તેમાં પૂછવા વાળી શું વાત છે. આપ હંમેશા કોઈ ને કોઈ સપનાં જુઓ છો. કેટલાક સપનાં એવા હોય છે કે જે આપને સારાં લાગે છે અ...
જાણો, કેમ હિન્દુ ધર્મમાં મંગળવારે નૉનવેજ ખાવાને ગણવામાં આવે છે પાપ ?
શું આપે ક્યારેય વિચાર્યું છે કે મંગળવારનાં દિવસે માંસાહાર ભોજનનું સેવન કરવા માટે કેમ ના પાડવામાં આવે છે ? હિન્દુ ધર્મ મુજબ મંગળવારનો દિવસ હનુમાનજીને સ...
આ છોડ લગાવતા ઘરમાં ખેંચાઈ આવશે પૈસા, જરૂર લગાવો આ છોડ
એકવીસમી સદીમાં દરેક વ્યક્તિની બસ એક જ ચાહત હોય છે કે તેની પાસે ઢગલો પૈસા હોય અને તે પોતાનું જીવન સારી રીતે પસાર કરી શકે. પૈસા માટચે આપ રાત-દિવસ મહેનત પણ કર...
મંગળવારે આ ઉપાયો કરી હનુમાનજીને કરો ખુશ, ધનલાભનાં બનશે યોગ
સંકટ મોચન હનુમાનના ભક્તોની ભક્તિ સૌથી જુદી હોય છે અને મંગળવારે હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે તમામ ભક્તો હનુમાનજીની પૂજા કરે છે અને પોતાની મન...
સફળતા માટે કોઈ પણ હદે જઈ શકે આ 4 રાશિ ધરાવતા લોકો
મહેનત અને લગનથી આપ પોતાનાં જીવનમાં બધુ પામી શકો છો. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે રાશિ ચક્રની બાર રાશિઓમાંથી 4 રાશિઓ એવી છે કે જે પોતાની મહેનતથી પોતાનાં સપનાઓ...
નવરાત્રિ દરમિયાન આ 8 વસ્તુઓ તરફ પગ રાખવાથી થશે સર્વનાશ
દરેક ધર્મમાં પોતાનાં જુદા જ વિચારો હોય છે અને માન્યતાઓ હોય છે. હિન્દુ ધર્મમાં બાળપણથી જ અનેક વાતોને કરવા અને ન કરવા અંગે શીખવાડવામાં આવે છે. આ તમામ વાતોમ...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X
Desktop Bottom Promotion