For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હાર્ટ બર્ન અને ગંભીર એસિડ રિફ્લક્સ માટે ૧૫ ઘરગથ્થું ઉપાય

બેકિંગ સોડા એક ક્ષારીય તત્વ છે જે હાર્ટ બર્નથી થનાર તકલીફ અને બળતારને દૂર કરે છે.

By KARNAL HETALBAHEN
|

હાર્ટબર્ન એક સામાન્ય સમસ્યા છે જેનો સામનો પ્રત્યેક વયસ્કને પોતાના જીવનમાં કરવો પડે છે. તેમાં છાતીના હાડકાં પાછળ બળતરા થાય છે જેના કારણે અસુવિધા અનુભવાય છે. એવું ખાસ કરીને એસિડ રિફલ્ક્સના કારણે થાય છે. એવું ત્યારે થાય છે જ્યારે માંસપેશિયોનું રિંગ ભોજનને પેટમાં આરામ કરવાની પરવાનગી આપે છે, જ્યારે આ ના થવું જોઇએ.

તેના પરિણામ સ્વરૂપ એસિડ તમારા પેટમાંથી ગ્રાસનલિકામાં જાય છે અને હાર્ટ બર્નનું કારણ બને છે. તેના ઉપચાર માટે સારું થશે કે તમે હાર્ટબર્ન અને એસિડ રિફ્લેક્સના માટે ઘરગથ્થું ઉપાય અપનાવો. તેનાથી તમને કોઈ બીજા દુષ્પરિણામ વગર તરત આરામ મળશે.

હાર્ટબર્નથી ખૂબ અસુવિધા થાય છે અને તમને ગળા સુધી બળતારા અનુભવાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે તમે પ્રાકૃતિક ઉપાય અપનાવી શકો છો કે જીવનશૈલીમાં પરિવર્તન કરી શકો છો. આ લેખમાં તમને હાર્ટબર્ન અને એસિડ રિફલ્ક્સથી તરત આરામ મેળવવા માટે ઉપાય જણાવવામાં આવ્યા છે.

મોટાભાગે હાર્ટ બર્ન થવા પર ગંભીર સમસ્યા થઈ શકે છે અને ગ્રાસનલિકામાં બળતરા થઈ શકે છે. એસિડ રિફ્લક્સનો ઉપાય કરવાથી ભવિષ્યમાં આ પ્રકારની સમસ્યાઓથી બચી શકાય છે.

અંતમાં: હાર્ટ બર્ન અને એસિડ રિફ્લેક્સના ઘરગથ્થું ઉપાય જાણવા માટે આ લેખને આગળ વાંચો. હાર્ટ બર્ન અને એસિડ રિફ્લક્સના માટે ઘરગથ્થું ઉપાય

૧. બેકિંગ સોડા:

૧. બેકિંગ સોડા:

બેકિંગ સોડા એક ક્ષારિય તત્વ છે જે હાર્ટબર્નથી થનાર તકલીફ અને બળતરાને દૂર કરે છે. બેકિંગ સોડાનું પીએચ 7.0 થી વધારે હોય છે અંતમાં: આ પેટના એસિડને અસર વગરનું કરી દે છે.

૨. એલો જ્યુસ:

૨. એલો જ્યુસ:

એલોવેરા જ્યુસ બળતરા ઓછી કરવાના ગુણ માટે જાણીતું છે. જ્યારે તમારા પેટમાં બળતરા અને સોજો થવા લાગે છે તો તેનો અર્થ છે કે તમારી અન્ન પ્રણાલી પણ પ્રભાવિત થઈ રહી છે. એલોવેરા જ્યુસ તેને શાંત કરે છે કેમકે તેમાં પાંચનતંત્રને આરામ પહોંચાડવાનો ગુણ હોય છે અને ‘‘લો એસિડ ડાયેટ ફોર રેકાલ્કીટ્રટ લય્ન્ગોફય્ન્ગેઅલ રિક્લક્સના અધ્યયનાના ડેટા અનુસાર આ એસિડ રિક્લક્સથી પણ આરામ અપાવે છે.

૩. ચિવ્ગંમ:

૩. ચિવ્ગંમ:

એક શોધ અધ્યયન અનુસાર તે લોકો જે ગેસ્ટ્રોઈસોફેગલ રિફ્લક્સ ડિઝિઝથી ગ્રસ્ત છે તેને જમ્યા પછી ૩૦ મિનીટ સુધી ચિવ્ગંમ ચાવવાથી આરામ મળે છે. એવું એટલા માટે થાય છે કેમકે ચિવ્ગંમ લાળની ગ્રંથિઓને ઉત્તેજિત કરે છે જેના કારણે લાળનો પ્રવાહ વધે છે. આ પ્રક્રિયામાં પેટમાં બનેલો કોઈપણ એસિડ પાતળો થઈને નીકળી જાય છે.

૪. બેસી રહો (સૂવો નહી):

૪. બેસી રહો (સૂવો નહી):

હાર્ટબર્ન રાતના સમયે વધારે તકલીફ આપે છે ખાસ કરીને ત્યારે જ્યારે તમે જમ્યા પછી તરત સૂઈ જાઓ છો. ગુરુત્વાકર્ષણના કારણે પેટમાં પચેલું ખાવાનું, એસિડની સાથે પુન: ગ્રાસનલિકાની બાજુ આવવા લાગે છે. જમ્યા પછી ૨-૩ કલાક સુધી સૂવો નહી અને તમારા માથાને ૬ ઈંચ ઉપર રાખો.

૫. જુઓ કે તમે શું, કેવી રીતે અને ક્યારે ખાઓ છો:

૫. જુઓ કે તમે શું, કેવી રીતે અને ક્યારે ખાઓ છો:

મોટામોટા ટુકડા તોડીને ના ખાઓ. ખાવાનું આરામથી નાના નાના ટુકડામાં ખાઓ. કેટલાક વિશેષ પ્રકારના ખાદ્ય પદાર્થોના કારણે હાર્ટ બર્નની સમસ્યા થઈ શકે છે, વિશેષ રીતે વધારે એસિડ યુક્ત અને મસાલેદાર ખાદ્ય પદાર્થ. અંતમાં: ધ્યાન આપો કે તમે રાતના સમયે શું ખાઓ છો?

૬. વધારે એસિડ લો:

૬. વધારે એસિડ લો:

ઘણી વખત એસિડ રીફ્લક્સની સમસ્યા ત્યારે થાય છે જ્યારે તમારા પેટમાં પર્યાપ્ત એસિડ ના હોય. જો તમારા પેટમાં પર્યાપ્ત એસિડ ના હોય તો તમારું પેટ વિચારે છે કે એસિડ ઉત્પન્ન કરવું છે જે ફરીથી ગ્રાસનલિકાની બાજુ જાય છે. અંતમાં: આ સ્થિતિથી છુટકારો મેળવવા માટે તમારે શુદ્ધ એપ્પલ સાઈડર વિનેગરનો ઉપયોગ કરવો જોઇએ કેમકે આ પીએચના સ્તરને અસર વગરનું કરવામાં સહાયક થાય છે.

૮. આદુના મૂળની ચા બનાવો:

૮. આદુના મૂળની ચા બનાવો:

આદુ પેટની ઘણી સમસ્યાઓને દૂર કરે છે. ડાયેટ એન્ડ લાઈફસ્ટાઈલ મોડિફિકેશન ઈન ધ મેનજમેન્ટ ઓફ ગેસ્ટ્રોઈસોફેગલ રિફ્લક્સ ડિઝિઝમાં કરેલી શોધ અનુસાર જમ્યા પહેલા ૨૦ મિનીટ પહેલા તાજી આદુની ચા પીવાથી પેટ શાંત રહે છે કેમકે તે એસિડ બફરની જેમ કામ કરે છે.

૯. ધ્યાન રાખો:

૯. ધ્યાન રાખો:

તમારે આ જાણવું જરૂરી છે કે તમને હાર્ટબર્નની સમસ્યા કયા કારણે થાય છે? જે કારણથી પણ આ સમસ્યા થતી હોય તેને તમારે દૂર કરવી જોઇએ. વધારે સારી રીતે સમજવા માટે તમારે એ ધ્યાન રાખવું જોઈએ કે તમે આખા દિવસમાં શું ખાધું.

૧૦. વધુ ફીટ કપડા ના પહેરો:

૧૦. વધુ ફીટ કપડા ના પહેરો:

કમરથી ફીટ કપડાં પહેરવાથી હાર્ટ બર્નની સમસ્યા વધી શકે છે. કમર પર ખૂબ ફીટ જીન્સ પહેરવાથી તમારું પેટ અંદર ધસી જાય છે. આવું ના કરવું જોઇએ કેમકે એવું કરવાથી ગ્રાસનલિકાની નીચેની પેશી પર ખૂબ વધારે દબાણ પડે છે જેના કારણે એસિડ રિફ્લક્સ થાય છે.

૧૧. સ્મોકિંગ અને આલ્કોલનું સેવન ના કરો:

૧૧. સ્મોકિંગ અને આલ્કોલનું સેવન ના કરો:

સિગરેટ અને આલ્કોહોલનું સેવન કરવાથી ખૂબ વધારે એસિડ રિફ્લક્સ થાય છે. નિકોટીન અને આલ્કોહોલ પેટના પદાર્થોને ગ્રાસનલિકાની તરફ ધકેલે છે.

૧૨. વજન પર નિયંત્રણ રાખો:

૧૨. વજન પર નિયંત્રણ રાખો:

વજન વધારે હોવાના કારણે તમને જીઈઆરડી થવાનું જોખમ રહે છે અને તમને હાર્ટ બર્નનું જોખમ પણ વધી જાય છે. એવું એટલા માટે થાય છે કે કેમકે વધારે વજન ગ્રાસનલિકાની નીચેની પેશી પર દબાણ નાંખે છે જેના કારણે એસિડ રિફ્લક્સ થાય છે.

૧૩. સરસો:

૧૩. સરસો:

સરસોમાં અલ્ક્લાઈજિંગ ગુણ હોય છે અને આ ગળામાં આવનાર એસિડને બેઅસર કરે છે અને આ પ્રકારે એસિડ રિફ્લક્સથી થનાર દુખાવાને ઓછો કરે છે. હાર્ટ બર્ન અને એસિડ રિફ્લક્સના માટે આ એક ઘરગથ્થું ઉપાય છે.

૧૪. બદામ ખાઓ:

૧૪. બદામ ખાઓ:

હાર્ટ બર્ન માટે બદામ એક ઘરગથ્થું ઉપાય છે. તે પેટના જ્યુસને બેઅસર કરી દે છે અને હાર્ટ બર્નથી આરામ અપાવે છે.

૧૫. કેમોમાઈલનો એક કપ:

૧૫. કેમોમાઈલનો એક કપ:

સૂતા પહેલા અડધો કે એક કલાક પહેલા કેમોમાઈલ ટી પીવાથી પેટની બળતરાથી બચી શકાય છે અને એસિડીટીના સ્તર પણ સંતુલિત રહે છે. તેનાથી તણાવ પણ દૂર થાય છે જે એસિડ વધવાનું એક કારણ છે. હાર્ટ બર્ન અને એસિડ રિફ્લક્સ માટે આ એક ઉત્તમ ઘરગથ્થું ઉપાય છે.

English summary
Home remedies for heart burn and acid reflux are baking soda, aloe juice etc. Know how to treat heart burn and acid reflux with the help of natural remedy.
Story first published: Monday, May 22, 2017, 11:12 [IST]
X
Desktop Bottom Promotion